SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ तृतीयं षोडशकम् * प्रवृत्तेराशयरूपतोपपादनम् * વિનેગાં તfa –– ' વિત્યાતિ | विघ्नजयविविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । मार्ग इह कण्टक-ज्वर-मोहजयसमः प्रवृत्तिफलः ॥३/९॥ विघ्नस्य = धर्मान्तरायस्य जयः खलु त्रिविधो विज्ञेयः, प्रतियोगिभेदात् । हीन-मध्यमाभ्यां सहित उत्कृष्टः; कल्याणकन्दली अध्यवसायविशेषात्मकत्वात्, हेतु-फलयोर्भेदाभेदस्याऽस्माभिर्जयलतायां व्यवस्थापितत्वादिह न तन्यते, वादान्तरारम्भप्रसङ्गात् । न च तथापि विनिगमनाविरहात्तस्य क्रियात्मकताभिधानं प्रकृते सङ्गच्छेतेति शङ्कनीयम्, यत्नातिशयजन्यायाः क्रियायाः तज्जनने एवोपक्षीणतया गौणत्वात्, कूटत्वसम्भवेन व्यभिचाराच्च प्रवृत्तेः क्रियात्मकत्वाभिधानस्यानौचित्यात्, निरुक्तप्रणिधानोत्तरकालभाविस्थिरपरिणामस्य प्रधानत्वात्, अव्यभिचारित्वाच्च प्रवृत्तेराशयात्मकत्वाभिधानस्य यौक्तिकत्वात् ॥३/८॥ ____ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> इह मार्गे कण्टक-ज्वर-मोहजयसमः प्रवृत्तिफल: हीन-मध्यमोत्कृष्टः त्रिविधः खलु विघ्नजयो विज्ञेयः ॥३/९।। इयं कारिकाऽपि योगविंशिकावृत्ति-कूपदृष्टान्तविशदीकरणवृत्त्यादौ टीकाकृता संवादरूपेणोपदर्शिता । प्रतियोगिभेदात् = जयप्रतियोगिनां विघ्नानां त्रैविध्यात् विघ्नजयस्य त्रिविधत्वमित्यर्थः । तदुक्तं मूलकारैरेव योगबिन्दी --> कण्टक-ज्वर-मोहैस्तु समो विघ्नः प्रकीर्तितः । मोक्षमार्गप्रवृत्तानामत एवापरैरपि ।।३७४।। - उपदेशपदेऽपि --> पडिबंधो वि य एत्थं सोहणपंथम्मि संपयट्टस्स । कंटग-जर-मोहसमो विन्नेओ धीरपुरिसेहिं ।।२६१।। - इति कथितम् । द्वन्द्वसमासगर्भितत्वे ‘નમધ્યમ ' તિ નિ તું ‘ીન-મધ્યમ' તિ “નમધ્યમાગ્યાં સતિ ' ત્રેવં વિદઃ પ્રતિઃ , સમहारस्तु प्रकृतेऽप्रसक्त एव, प्राण्यङ्गादिष्वेव तत्प्रवृत्तेः, नपुंसकलिङ्गघटितत्वाच्च । कण्टकस्य स्वतोऽस्खलितगतिप्रतिबन्धकत्वं ' વિશેષાર્થ :- કુંભાર ઘડાના ઉદ્દેશથી ચકબ્રમણ આદિ કર્તવ્ય = વિધેયમાં પ્રવૃત્તિ કરે ત્યારે તે પ્રવૃત્તિ ઉદ્દેશ્યતા નામની વિષયતા સ્વરૂપ સંબંધથી ઘટસંબંધી બને છે અને વિધેયતા નામના વિષયતાસ્વરૂપ સંસર્ગથી ચકભ્રમણાદિસંબંધી બને છે. તેમ વિવક્ષિત ધર્મસ્થાનના ઉદ્દેશથી તેના અંગભૂત કર્તવ્ય = વિધેયમાં પ્રવૃત્તિ થાય ત્યારે તે પ્રવૃત્તિ વિધેયતાસંબંધથી અંગસંબંધી બનવા છતાં ઉદ્દેશ્યતાસંબંધથી પ્રધાન ધર્મસ્થાન સંબંધી જ બને છે. જેમ અભિનવભૃતગ્રહણ સ્વરૂપ મુખ્ય ધર્મસ્થાનના ઉદ્દેશથી ચોપડી-|| સાપ વગેરે લઈને વિદ્યાગુરૂ પાસે જવું, વંદન કરવું વગેરે કર્તવ્યનું પાલન થાય ત્યારે તે પ્રવૃત્તિ વિધેયતાસંબંધથી ભલે વંદનાદિકિયાસંબંધી હોય, પરંતુ ઉદ્દેશ્યતાસંબંધથી તો તે અભિનવયુતગ્રહણાત્મક પ્રધાન કાર્યમાં જ રહે છે. સુંદર બાહ્ય-અભ્યન્તર ઉપાયો નિપુણતાથી યોજવા દ્વારા જ અધિકૃત ધર્મસ્થાન નિર્વિઘ્ન સિદ્ધ થાય છે. જો ભણનાર આળસુ હોય, અપ્રમત્ત ન હોય તો ભાણવા માટે વિદ્યાગુરુ પાસે જવું, વંદન કરવું વગેરે પ્રવૃત્તિ ન થાય. માટે તે પ્રવૃત્તિ અપ્રમત્તભાવજન્ય વિજાતીય પ્રયત્નથી |જન્ય મનાય છે. આ અપેક્ષાએ પ્રવૃત્તિ કથંચિત ક્રિયા સ્વરૂપ પણ છે. સર્વથા નિષ્ક્રિય નથી. પ્રવૃત્તિ નામના બીજા આશયમાં કથંચિત ક્રિયાત્મકતા હોવા છતાં તે ક્રિયાઓથી અભિવ્યકત થતો આશયવિશેષ પણ તેમાં વાણાયેલ છે જ. અન્યથા તેવી ક્રિયા સંભવી ન શકે. પરંતુ ક્રિયા ગૌણ છે, મુખ્ય છે અપ્રમત્તભાવ-સ્થિર પરિણામ માટે પ્રવૃત્તિને આશયાત્મક જણાવેલ છે. તાત્વિક આશય પ્રાયઃ અવ્યભિચારી હોય છે. ક્રિયા બનાવટી પણ સંભવી શકે. માટે પ્રવૃત્તિને કિયા સ્વરૂપે જણાવેલ નથી. યોગદીપિકાકારશ્રીએ જણાવેલ એક બાબત વિશેષતઃ ઉલ્લેખનીય છે. તે એ છે કે આશયાત્મક પ્રવૃત્તિ હેતુ, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ હોય છે. પ્રવૃત્તિનો હેતુ પૂર્વદર્શિત નિર્મળ પ્રણિધાન અથવા અપ્રમાદભાવનાજન્ય વિજાતીય પ્રયત્ન છે. તે શુદ્ધ હોવાના લીધે પ્રવૃત્તિમાં હેતુશુદ્ધિ = હેતુપ્રયુક્તશુદ્ધિ રહેલી છે. અકાળે ફલની ઉત્સુકતા ન હોવાથી તથા તેના અમોઘ ઉપાયોમાં કર્તવ્યોમાં વિધિસહિત પ્રવર્તવાના લીધે સ્વરૂપશુદ્ધિ પાણ પ્રવૃત્તિમાં રહેલ છે. તથા અધિકૃત પ્રધાન ધર્મસ્થાનની સિદ્ધિના ઉદ્દેશથી પ્રબળ વિશુદ્ધ સંસ્કારના ઉત્પાદક વતનાયુક્ત પ્રયત્નના લીધે અનુબંધ શુદ્ધિ પણ આશયાત્મક પ્રવૃત્તિમાં સ્પષ્ટ જ છે. આ રીતે હેતુ-સ્વરૂપઅનુબંધથી શુદ્ધ આશયવિશેષાત્મક = અધ્યવસાયવિશેષ સ્વરૂપ પ્રવૃત્તિ જાણવી. સંમૂર્શિમ જેવી ક્રિયા પ્રસ્તુતમાં પ્રવૃત્તિ તરીકે સ્વીકાર્ય નથી. તેને માત્ર ચેટા કહી શકાય. પ્રસ્તુત પ્રવૃત્તિને ઉદ્દેશીને ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવેલ છે કે -> નિજ કાજમાં નવિ ધરે રે, વિણ પ્રવૃત્તિ થિર ભાવ રે, જિહાં તિહાં મહતું ઘાલતાં રે, ધારે ઢોર સ્વભાવ રે. – [૩૮] વિનયનું લક્ષણ બતાવતાં મૂલકારશ્રી નિવેદન કરે છે કે – ગાથાર્થ :- પ્રસ્તુતમાં માર્ગને વિશે કંટક જય, જવરજય, મોહજય સમાન પ્રવૃત્તિફલક [=પ્રવૃત્તિજનક) હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે વિનજય જાણવો. [૩/૯] ૪ વિદાઇ વિમ9 S ટીપાર્થ :- વિપ્નનો મતલબ છે ધર્મમાં અંતરાય. તેનો જય ત્રણ પ્રકારનો છે, કારણ કે વિનજયના પ્રતિયોગી = સંબંધી એવા વિનના ત્રાગ ભેદ છે, અર્થાત્ વિન ત્રણ પ્રકારના હોવાથી વિદન જય પણ ત્રણ પ્રકારનો છે. હીન અને મધ્યમ સહિત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy