SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પાવાપુરી તીર્થધામના પ્રમુખ શ્રી બાબુકાકાના વક્તવ્યનો સારાંશ પરમકૃપાળુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અસીમ કૃપાથી આજ અમારા આંગણે ભારતભરના જૈન તીર્થો અને જિનાલયોના ટ્રસ્ટી ભાઈઓનું સ્નેહમિલન યોજાયું છે. ઘણા વર્ષોથી મારા મનમાં આ અંગે ભાવના ઘોળાયા કરતી હતી કે, આપણા આંગણે આ રીતે બધા પુણ્યાત્માઓને બોલાવી તેમની ભક્તિબહુમાનનો લાભ લઈએ. અને એ જ અવસરે ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતની નિશ્રામાં ‘ધાર્મિક ક્ષેત્રના વહીવટ' અંગેનું શાસ્ત્રીય માર્ગદર્શન મેળવીએ. કારણ કે, ગુરુમુખે વ્યાખ્યાનમાં અને પુસ્તકોમાંથી જાણવા મળ્યું હતું કે, ‘ભગવાનની આજ્ઞા મુજબ વહીવટ કરીએ તો તીર્થંકર નામકર્મ બંધાય છે અને આજ્ઞા વિરુદ્ધ વહીવટ કરીએ તો સાતમી નરકે પણ જવાય છે.' ત્યારથી સતત વિચાર આવતો કે, ભગવાનની આજ્ઞા તો ખૂબ ગમે છે, માટે તો આટઆટલાં કાર્યો કરવાનું મન થાય છે, પણ Jain Education International 14 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy