________________
114
–
– ૪ : ભોગની પાછળ રોગની વણજાર – 74 –
–
૧
क्षयीत्यर्थः, स च क्षयः सनिपातजश्चतुर्थ्य: कारणेभ्यो भवति इति, उत्कं च
"त्रिदोषो जायते यक्ष्मा, गदो हेतु चतुष्टयात् ।
વેકારોથાત્ વાવ, સાદિક્ષાદિમાશનાર્ II” “તથા “રાજસી' એટલે “રાજ્યશ્મા' અને એ “રાજ્યશ્મા” જેને હોય તે રાજાંસી” એટલે ક્ષયરોગી કહેવાય છે સન્નિપાતથી પેદા થતો તે ક્ષય ચાર કારણોથી થાય છે. આ વાતને કહેતાં કહેલું છે કે –
ત્રણ દોષોથી ઉત્પન્ન “ક્ષય' નામનો રોગ-' ૧-વેગનો રોધ, ૨-ક્ષય, ૩સાહસ અને ૪-વિષમ અશન એટલે અયોગ્ય કાલે ભોજન કરવું તે અથવા અનિયમિત પ્રમાણમાં ભોજન કરવું તે' આ ચાર હેતુઓથી થાય છે.” ४- तथा-अवमारियं
“અવમારિયં' પદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે
"तथा अपस्पारो वातपित्तश्लेष्मसन्निपातजत्वाच्चतुर्द्धा, तद्वानपगतसदसद्विवेकः भ्रममूर्छादिकामवस्थामनुभवति प्राप्नोति. उक्तं च
“માવેશો સંસરો, જોકે તસ્કૃતિઃ |
પરમાર રતિ સેવો, જો પોશ્ચતુર્વિદઃ III" “તથા “અવમારિયએટલે હું તે “વાત, પિત્ત, શ્લેષ્મ અને સન્નિપાત” – આ ચારથી ઉત્પન્ન થતો હોવાથી ચાર પ્રકારે છે. જે પ્રાણી એ “અપસ્માર' નામના રોગને આધીન થઈ જાય તે પ્રાણી સત્ અને અસતુના વિવેકથી રહિત થઈને ભ્રમ' અને “મૂર્છા' આદિની અવસ્થાનો અનુભવ કરે છે. એ સંબંધમાં કહ્યું છે કે –
“૧. ભ્રમાવેશ, ૨. સંસરમ્મ, ૩. ષોદ્રક, અને ૪. “હંતસ્મૃતિ' આ ચાર પ્રકારનો “અપસ્માર' નામનો રોગ એ ભયંકર છે, એમ જાણવા યોગ્ય છે.” બ - તથા “વિં'
ifણય'ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે – “तथा 'काणियं' ति अक्षिरोगः, स च द्विधा-गर्भगतस्योत्पद्यते जातस्य च, तत्र गर्भस्थस्य दृष्टिभागमप्रतिपन्नं तेजो जात्यन्धं करोति, तदेवैकाक्षिगतं काणं विधत्ते, तदेव रक्तानुगतं रक्ताक्षं पित्तानुगतं पिङ्गाक्षं श्लेष्मानुगतं शुक्लाक्षं वातानुगतं विकृताक्षं, जातस्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org