________________
૨૦૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
1225
અન્યથા -
"वरं तत्कालमुड्डीने, दाहभीत इवात्मनि ।
નિર્જીવવપુષ: ૨, પુથ નં અમે સાકા” “હે શુભે ! દાહથી ભીતિને પામેલો આદમી જેમ તે જ કાલમાં ભાગી જાય, તે રીતે અગ્નિમાં પડતાંની સાથે જ આત્મા ઊડી જાય છે, એટલે આત્મા ગયા પછી જીવ વિનાના શરીરને બાળવું એ કયા ગુણને
માટે ? અર્થાત્ આત્મા વિનાના દેહને બાળવામાં કશો જ ગુણ નથી.” વળી -
"भर्तृमार्गानुसरणं, यत् स्त्रीणां काष्टभक्षणात् ।
તષિ વ્યવહાર, વસ્તુવૃા તુ નો મિના પાદ્દાઓ “સ્ત્રીઓ માટે કાષ્ઠના ભક્ષણથી જે પતિના માર્ગનું અનુસરણ કહેવાય છે, તે પણ વ્યવહાર વૃત્તિથી કહેવાય છે, બાકી વાસ્તવિક રીતે તો એ વાતમાં એક લેશ પણ સત્ય નથી.” કારણ કે -
“રત્નોનુષ નવા , kત્ સદ કૃતાવ
विभिन्नगतयो यत् स्यु, पारवश्येन कर्मणाम् ।।७।।" “પરલોકને ભજવાવાળા જીવો સ્નેહથી સાથે મરવા છતાં પણ કર્મોની
પરવશતાથી ભિન્ન ભિન્ન ગતિને ભજનારા થાય છે.” તે કારણથી –
"तन्मुक्त्वा बालमरणा-ऽध्यवसायममुं हदः ।
આસ્તિવયાત ઘર્ષ, સર્વદુષથે કૃન પાટા” હૃદયમાંથી આ બાલમરણના અધ્યવસાયને છોડીને, સર્વ દુઃખોના નાશ માટે ઔષધ સમાન શ્રી અરિહંત પરમાત્માએ ફરમાવેલા ધર્મને
આસ્તિપણાથી આચર !” એ ધર્મની આચરણા માટે -
"यथार्हं ददती दानं, दधती शीलमुज्वलम् ।
तन्वती च तपः शक्त्या, सुखं तिष्ठ शुभाशया ।।९।।" “શુભ આશયવાળી તું યથાયોગ્ય દાનને દેતી, ઉજ્વલ શીલને ધારણ કરતી અને શક્તિ મુજબના તપને તપતી સુખપૂર્વક રહે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org