SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 1225 અન્યથા - "वरं तत्कालमुड्डीने, दाहभीत इवात्मनि । નિર્જીવવપુષ: ૨, પુથ નં અમે સાકા” “હે શુભે ! દાહથી ભીતિને પામેલો આદમી જેમ તે જ કાલમાં ભાગી જાય, તે રીતે અગ્નિમાં પડતાંની સાથે જ આત્મા ઊડી જાય છે, એટલે આત્મા ગયા પછી જીવ વિનાના શરીરને બાળવું એ કયા ગુણને માટે ? અર્થાત્ આત્મા વિનાના દેહને બાળવામાં કશો જ ગુણ નથી.” વળી - "भर्तृमार्गानुसरणं, यत् स्त्रीणां काष्टभक्षणात् । તષિ વ્યવહાર, વસ્તુવૃા તુ નો મિના પાદ્દાઓ “સ્ત્રીઓ માટે કાષ્ઠના ભક્ષણથી જે પતિના માર્ગનું અનુસરણ કહેવાય છે, તે પણ વ્યવહાર વૃત્તિથી કહેવાય છે, બાકી વાસ્તવિક રીતે તો એ વાતમાં એક લેશ પણ સત્ય નથી.” કારણ કે - “રત્નોનુષ નવા , kત્ સદ કૃતાવ विभिन्नगतयो यत् स्यु, पारवश्येन कर्मणाम् ।।७।।" “પરલોકને ભજવાવાળા જીવો સ્નેહથી સાથે મરવા છતાં પણ કર્મોની પરવશતાથી ભિન્ન ભિન્ન ગતિને ભજનારા થાય છે.” તે કારણથી – "तन्मुक्त्वा बालमरणा-ऽध्यवसायममुं हदः । આસ્તિવયાત ઘર્ષ, સર્વદુષથે કૃન પાટા” હૃદયમાંથી આ બાલમરણના અધ્યવસાયને છોડીને, સર્વ દુઃખોના નાશ માટે ઔષધ સમાન શ્રી અરિહંત પરમાત્માએ ફરમાવેલા ધર્મને આસ્તિપણાથી આચર !” એ ધર્મની આચરણા માટે - "यथार्हं ददती दानं, दधती शीलमुज्वलम् । तन्वती च तपः शक्त्या, सुखं तिष्ठ शुभाशया ।।९।।" “શુભ આશયવાળી તું યથાયોગ્ય દાનને દેતી, ઉજ્વલ શીલને ધારણ કરતી અને શક્તિ મુજબના તપને તપતી સુખપૂર્વક રહે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004829
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy