SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઉશ્કેરનારાં નહિ, પરંતુ આત્મપ્રબોધ કરનારાં છે, તેમજ તેઓ શ્રીમદ્ભી શુભેચ્છ' mતને સ્થાયી, શાશ્વત અને દુ:ખના લેશ વિનાનું સુખ પમાડવાની જ હોઈને, તેઓશ્રી તેના એક માત્ર સાધન અહિંસા, સંયમ અને પરૂપ ધર્મને જ ઉપદેશનારા છે. પૂ. શ્રીસંઘની અવગણના? ધર્મદ્રોહીઓ તરફથી એવું પણ પ્રચારમાં આવે છે કે, “પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી પચીસમા પ્રભુસમ પૂજ્ય શ્રીસંઘની અવગણના કરે છે. પરંતુ વાસ્તવિક તેમ નથી જ. એઓશ્રીએ પૂ. શ્રીસંઘના સ્વરૂપને દર્શાવતાં જે વ્યાખ્યાનો આપ્યાં છે અને જેનું સારભૂત અવતરણ “જૈન પ્રવચન' સાપ્તાહિકમાં પ્રગટ થઈ ગયું છે અને થયે જાય છે, તે વાંચતાં કોઈ જ એમ કહી શકે નહિ કે, તેઓશ્રી પૂ. શ્રીસંઘની અવગણના કરે છે. આથી સ્પષ્ટ કહેવું જોઈએ કે, “જેઓ ક્લિાશાને અવગણીને પણ માનાવાદની મોરલીએ નાચવા ઇચ્છવા છતાં, પોતાને પચીસમાં પ્રભુસ' મનાવવાની દુર્લાલસામાં ડૂબ્યા છે અને શ્રી જિનશાસનના આરાધક શ્રી સંઘમાં મોવડી' બની સત્તા સ્માવવા ચાહે છે, તેઓની અયોગ્યતા બહાર આવવાથી. રોષથી પીડાઈને તે બિચારાઓ આવા આરોપો મૂક્વા દ્વારા, પોતે જ પોતાના ભાવમરણને નોંતરે છે. બાકી પૂ. શ્રી સંઘના સંબંધમાં તો પૂ. પ્રવચનકાર મહાત્મા ફરમાવે છે કે, “સંધરૂપ નગર-ગુણરૂપ મકાનોથી ગહન હોય, શ્રુતજ્ઞાનરૂપી રત્નોથી ભરેલું હોય, ત્યાંની સમ્યગ્દર્શનરૂપ વિશુદ્ધ શેરીઓની ધૂળ પણ સંસારને અસાર કહે, કે જે શેરી દ્વારા નગરમાં જવાય અને એ નગરના રક્ષણ માટે અખંડ ચારિત્રરૂપ કિલ્લા હોય. આમાં મૂળ ગુણ, ઉત્તર ગુણ, સમ્યગ્દર્શન અને શ્રુતજ્ઞાન, આ ચાર સિવાય બીજું કંઈ છે ? આ જેનામાં હોય તે સંધ, ન હોય તે બહાર; આ હોય તે સંધ પૂજ્ય. એવા શ્રી સંઘને જે ન પૂજે તે પ્રભુ શાસનની બહાર અને આથી ઊંધા સંઘને પૂજે તે પણ શાસનથી બહાર ! ઘર તથા વ્યવહાર સાચવવા પણ આવા ઊંધા સંઘને પૂજતા મા ! અત્યારે પાંચ-દશ પડખે હશે, પણ એકલા હો, ઘરને તાળા મારી ભાગવું પડે, તો તે હા ! પણ અયોગ્યને શરણે ન જવાય. આ હઠ નથી પણ પવિત્ર પ્રતિજ્ઞા છે, એમ નિશ્ચયપૂર્વક માનજો અને તેના પાલનમાં ગ્રંથ અને ગ્રંથકાર 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy