SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ 537 – ૪ : આગમનો સાર શું ? - 41 – – ૫૯ અહીંથી સાત રાજલોક દૂર પણ અહીંથી એક સમયમાં જઈ શકાય. એ દેવ અહીં આવી મનુષ્ય બની, સંયમધર બની, કેવળજ્ઞાની બને ત્યારે જ મોક્ષ મેળવે. કોઈને ઊંચકીને મોક્ષમાં કોઈ મૂકી દે એવો કાયદો અહીં નથી. તમે કાર્યવાહી નહિ કરો તો તમને પણ મોક્ષ નહિ જ મળે વિશિષ્ટ તાકાત, એ મનુષ્યની યોગ્યતા છે. આથી “અમે દેવથી ઊંચા' એમ રોજ ન બોલતા. જે આરાધના કરતો હોય અને બોલે તેની વાત જુદી. જેને લઈને મનુષ્યભવ ઊંચો છે, તે વસ્તુને સમજો. જો એ ન સમજાય તો એ મનુષ્યભવની કિંમત બહુ કમ છે. ઊંચે જવું હોય તો ઊંચી પ્રવૃત્તિ કરવી જ પડશે, નહિ તો આત્મા અધોગતિએ જ જશે. દેવતાઓ પુદ્ગલમાં ફસેલા છે માટે નથી કરી શકતા. મોક્ષમાં જવા ઇચ્છનારે જડથી છૂટા થવું જ પડશે અને દોષને તજી ગુણને ગ્રહણ કરવા જ પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy