SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : સમ્યગ્દર્શનનો પ્રભાવ ૭૦ એક લોકોત્તર વિશિષ્ટતા : ૭ ઉપકારના બદલામાં અપકાર ન જ થવો જોઈએ : ♦ દુશ્મનનું પણ ભૂંડુ ન જ થાઓ એવી જ ભાવના : ૭ ઉપકારની ભાવનામાં ફેર ન પડવા દો ! • શ્રી સુબુદ્ધિમંત્રીનું દૃષ્ટાંત : વિષય : શસ્ત્રપરિજ્ઞા વિવરણૢ - મંગળાચરણ - ટીકા ગાથા ૩ ચાલુ. આ પ્રવચનમાં પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ ટીકાના મંગળાચરણના શ્લોકના આધારે ‘શાસનમાં મતિકલ્પનાને સ્થાન નથી પરંતુ પૂર્વમહાપુરુષોની આધીનતાને જ સર્વોપરી સ્થાન છે' એ મુદ્દો સરસ રીતે સમજાવ્યો છે. આગળ વધી - ‘સમ્યગ્દષ્ટિ આત્માની વિચારધારા કેવી હોય' એ વાતને સ્પષ્ટ કરી ‘ઉપકારનું સાચું સ્વરૂપ' પણ વિવેચ્યું છે. હિતની વાતને વધુ સ્પષ્ટ કરવા માટે શ્રી સુબુદ્ધિ મંત્રીના દૃષ્ટાંતનો પણ અવસરોચિત ઉપયોગ કરી વ્યાખ્યાન પૂર્ણ કર્યું છે. 21 સુવાક્યાતૃત ♦ સમ્યગ્દષ્ટિ આત્મા જ્ઞાન કે જ્ઞાનીની નિશ્રા વિના એક કદમ પણ આગળ ન વધે. ♦ જરૂર પડ્યે રક્ષણ માટે હાથ દેવાય, હાથ આડા ધરી બચાવ કદાચ કરાય, પણ દુશ્મનનુંય ભૂંડું તો ન જ ઇચ્છાય. ૭ સમ્યક્ત્વની ભાવનામાં તો આખા વિશ્વ પ્રત્યે મૈત્રી છે. ♦ મૈત્રી એટલે ‘શેકહૅન્ડ' વગેરે બાહ્યાડંબર કરવો એ નહિ, પણ મૈત્રી એટલે તો ૫૨નું હિત ચિંતવવાનું ! અયોગ્ય ભાવનાનો અંકુરો પણ ન આવે, એની કાળજી પૂરી રાખે તે સમ્યગ્દષ્ટિ ! ♦ જેને માનીએ, સેવીએ, પૂજીએ એ કદરૂપું દેખાય એવી કાર્યવાહી ન ક૨વી જોઈએ. ♦ અજ્ઞાની દોષદૃષ્ટિવાળો ગમે તે કરે, પણ સમજદારના હાથે થોડું પણ ખરાબ થાય એ ઇચ્છવાયોગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy