SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ : સુખ અને દુઃખની સાચી સમજ - 19 તો તે અપૂર્વકરણથી ગ્રંથિભેદ અનિવૃત્તિકરણાદિક કરે અને સમ્યક્ત્વ પામે ત્યારે આત્માના સ્વરૂપની ઝાંખી થાય ! વસ્તુ પામ્યા પછી ઉદ્યમની જરૂર. 259 આત્મા અને જડ અલગ છે માટે જડથી બચવું : જડથી છૂટવાના જ પ્રયત્ન કરવાના, કે જેથી મુક્તિપદે પહોંચાય. જડથી દબાયેલા આત્માને, જડથી અલગ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. આત્માને વળગેલાં જડરૂપ કર્મોનો ક્ષય ત્યારે જ થાય, કે જ્યારે તેના યોગે ઉપસ્થિત થયેલ શુભ અને અશુભના સંયોગને આત્મા આધીન ન થાય. ૨૫૯ સંપૂર્ણપણે આત્માથી કર્મનો સંયોગ ક્ષીણ ન થાય અને આ સંસારમાં જન્મ અને મરણ કરવાં જ પડે, તો સમાધિથી મરણ અને જ્યાં હો ત્યાં બોધિનો લાભ થાઓ, કે જેથી મારો આત્મા પરિણામે મુક્તિપદને સાધી શકે અને તે સિદ્ધ ન થાય ત્યાં સુધી આ સંસારમાં પણ મારા આત્માને દુનિયાનાં દુ:ખો અને કર્મોનો સંયોગ સતાવે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004825
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy