________________
આજે જાહેરાત અને માર્કેટિંગનો જમાનો છે. કોઈ દુકાનનો માલ ગમે તેટલા સારો ભલે હોય પરંતુ જો તેનું પેકિંગ અને જાહેરાત આકર્ષક ન
હોય તો તે દુકાન ચાલતી નથી. જૈન ધર્મના પાછળ રહી જવાનું કારણ પણ આ જ છે. જૈન ધર્મના સિધ્ધાંત તો સારા છે પરંતુ તેનું
પેકિંગ અને માર્કેટિંગ સારું નથી. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહ જેવા મહત્વપૂર્ણ સિધ્ધાંતો પર આધારિત જૈનધર્મ વિશ્વધર્મ બનવાની
ક્ષમતા રાખે છે, પરંતુ તેનો વ્યાપક સ્તરે પ્રચાર-પ્રસાર ન થવાને કારણે આજે તે
પાછળ રહી ગયો છે.
37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org