SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ អអអអអអអអអអអអអអអអអអអអអអអអអអអអអអអននននននននននននននននន માટે એ વર્ષના ગાળામાં મહાનિબધ ( થિસીસ) પૂણૅ થયા અને નવેમ્બર ૧૯૬૫માં એ તપાસણી યુનિવર્સિટીને સોંપ્યા. પ્રભુકૃપાએ ત પાસ થયા અને આજે તા એ છપાઇને પ્રગટ પણ થાય છે. પરંતુ અભ્યાસકાળ દરમ્યાન એટલું તા સમજાઈ ગયું કે જેટલું લખાયુ છે તેનાથી અનેકગણું શ્રીમાં વચનામાં ગતિ છે. અને તે પણ જેમ જેમ આત્મદશા ઊંચી આવે તેમ તેમ જ સમય એમ છે. ਵਰਜ ਰੱਜ ਰੱਜ ਰੱਜ ਇਸ ਦੇਸ ਦੇਸ ਖਾਸ ਦ ਨਾਲ ਹੱਜ ਹਜ ਰੱਜ ਰੱਜ ਹਰ ਰਾਜ ਰਸ ਨਾਲ ਰਾਜ ਹਰ ਰੰਜ ਹਜਾਰ ਰਾਜ ਹ ૫ શ્રીમદ્ પેાતાની હયાતી દરમ્યાન “ ભાવનાબેાધ '', “ મેાક્ષમાળા ’”, “સ્ત્રીનીતિબાધક ’” અને પુષ્પમાળા ” સિવાયની કાઈ પણ કૃતિને પ્રસિદ્ધિ આપી ન હતી. આ સાહિત્ય તેમના અન્ય શિ સાહિત્ય સાથે સાધિત કરીને, તેમની હયાતી બાદ, તેમના ભાઈ શ્રી મનસુખભાઈએ C6 પરમવ્રુત પ્રભાવક મંડળ ' તરફથી વિ. સંવત ૧૯૬૧માં પ્રગટ કર્યું હતું. આ આવૃત્તિ દેવનાગરી લિપિમાં પ્રગટ થઈ હતી. 66 રિ તે પછી વિ. સંવત ૧૯૭૦માં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની બીજી આવૃત્તિ મનસુખભાઈએ ગુજરાતી લિપિમાં પ્રગટ કરી. વિ. સં. ૧૯૮૦માં એની ત્રૌજી આવૃત્તિનું કાર્ય ચાલુ થયું, પણ ત પૂર્ણ થાય તે પહેલાં જ શ્રી મનસુખભાઈનું અવસાન થયું. એટલે અપૂર્ણ રહેલું એ કાર્ય તેમના ભાણેજ શ્રી હેમચંદ ટાકરશા મહેતાએ પૂર્ણ કર્યું". આ પછી વિ. સ. ૧૯૮૨માં આ ગ્રંથની દેવનાગરી લિપિમાં બીજી આવૃત્તિ પ્રગટ થઈ. આ બધી આવૃત્તિ પરભુશ્રુત પ્રભાવક મંડળ '' તરફથી પ્રગટ થઈ હતી. તે પછી વિ. સ. ૧૯૯૧-૯૨માં શ્રી હેમચંદ ાકરશી મહેતાએ શ્રીમદ્ભા સાહિત્યને સાત ખંડમાં વિભાજિત કરી પાંચમી આવૃત્તિ પ્રગટ કરી. અને વિ. સં. ૧૯૯૭માં આ સાહિત્યની છઠ્ઠી આવૃત્તિ પણ શ્રી હેમચંદભાઈએ પ્રગટ કરી. "C તે પછી આ બધું સાહિત્ય “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસ’ને સાંપવામાં આવ્યું. ત અને નવું સ ંશોધન કરીને શ્રીમનું બીજું કેટલુંક સાહિત્ય પણ અગાસ ” તરફથી શ્રી બ્રહ્મચારી ગોવનદાસએ શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – " આ. ૧માં વિ. સં. ૨૦૦૭માં પ્રગટ કર્યું. અને એ ગ્રંથનું પુનર્મુદ્રણ શ્રી રાવભાઈ દેસાઈએ તે જ સંસ્થા તરફથી વિ. સ. ૨૦૨૦માં પ્રગટ કર્યું. આમ શ્રીમના સાહિત્યની વિવિધ આવૃત્તિઓ પ્રગટ થતી રહી છે. એ સાહિત્યના જુદા જુદા દૃષ્ટિથી અભ્યાસ કર્યા હોવાથી આ મહાનિબધમાં કેટલીક વાર મુદ્દાનું પુનરાવર્તન ટાળી શકાયું નથી. એથી એ દોષની નમ્રતાપૂર્વક ક્ષમા યાચું છું. બહુ ઓછા મહાનિબધાને તરત જ થરૂપે પ્રકાશિત થવાનું સદ્ભાગ્ય મળે છે. મારા આ મહાનિબંધને એવું સદ્ભાગ્ય સાંપડયુ' એ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની જ કૃપાનુ ફળ છે, એમ હું માનું છું. ભારતીય દર્શીનેા અને જૈન આગમાના જાણીતા વિદ્વાન પંડિતવય મુરબ્બી શ્રી દલસુખભાઈ માલવિયાએ મારા પ્રત્યેની ભલી લાગણીથી પ્રેરાઈને, આ મહાનિબંધ પ્રગટ કરવાની REPERIREA Jain Education International ននននននននន For Private & Personal Use Only រនននននននន ARRRRRRRRRRRRRRRRRRRRRR 2 www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy