SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. અપૂ અવસર જરૂરત હાતી નથી. તેમજ વાઘ-સિંહ આદિને પાતાના ખારાક માટે દેહની જરૂર હાવાથી તે દહ લઈ જાય તા મુનિ પેાતાને અશરીરી બનાવનાર તે પ્રાણીઓને પેાતાના પરમ મિત્ર માને છે; અને પેાતાને થતા અનેક પ્રકારના ઉપસર્ગ મેાક્ષસુખની પ્રાપ્તિ માટે સમભાવે વેદી લે છે. આ પક્તિના મર્મ સમજાવતાં શ્રી કાનજીસ્વામી જણાવે છે કે - * કેવળજ્ઞાન લીધું કે લઉં એવા બેહદ પૂર્ણ તેમાં કી વાઘ અથવા સિંહ ભૂખથી ત્રાડ મિત્રના યેાગ મળ્યા, કારણ કે જેને શરીર જાય તા લઈ જનાર તેના મિત્ર છે, ’’૬ ૧ મુનિરાજ શાંત, ધીર, ગંભીર, ઉજ્જવલ સમાધિમાં મસ્ત રહી, જાણે હમણાં સ્વભાવમાં મીટ માંડીને એકાગ્ર થાય છે, નાખતા આવે તેપણ એમ જાણે કે પરમ શ્વેઈતું નથી તેવા પુરુષને શરીર કાઈ લઈ કેટકેટલી શારીરિક વેદના સહેવાની તૈયારી શ્રીમદ્ કરી છે ! પાતે આ કાવ્યની રચના કરી ત્યારે ગૃહસ્થ અવસ્થામાં હતા, તે વખતે પણ મુનિદશામાં પોતે પાળવા ધારેલા આત્મચારિત્રના કેવા ભવ્ય આદર્શ અહી' રજૂ કર્યા છે ! માનસિક રીતે તેમણે રાગદ્વેષને ક્ષય કેટલી હદે કર્યા હતા તેનેા પરિચય આપણને અહીં થાય છે. શ્રીમદ્ પાળવા ધારેલા સાધુના આ આચારને “ ઉત્તરાધ્યયનસૂત્ર”ની નીચેની ગાથાઓ પરથી પેાતાના આદર્શ તરીકે સ્વીકાર્યા હોય તેમ જણાય છે - ૪૫ " मुसाणे मुन्नगारे वा रुक्खमूले व अंगओ । अकुक्कुओ णिसी भेज्जा ण य वित्तासमे परं ॥ ". t तस्थ से चिद्यमाणस्स उवसग्गाभिघारये । મંામીત્રોનાન્ઝેના મિત્તા અન્નમામા' || ''૬ ૨ અહી પહેલી ગાથામાં સ્મશાનમાં, સૂના ઘરમાં, વૃક્ષ નીચે એકાકી પ્રાણીને દુઃખ આપ્યા વિના બેસવાના આચાર સાધુ માટે બતાવ્યા છે. અને બીજી ગાથામાં સ્મશાન આદિ સ્થળામાં ઉપસર્ગ થાય તે દૃઢતાથી સહન કરવાના તથા ભયભીત થઈ ને અન્ય સ્થળે ન જવાનો અનુરોધ કર્યો છે. આ બંને ગાથાના વિચારને પેાતાના આદર્શરૂપ ગણી શ્રીમદ્ ૧૧મી કડીમાં તેને નિરૂપેલ છે. ૩૫૩ મુનિઅવસ્થામાં પાળેલા ઉત્કૃષ્ટ દ્રવ્ય તેમ જ ભાવચારિત્રથી સાધકની સ્થિતિ કેવી હાય તે શ્રીમદ્રે ૧રમી કડીમાં બતાવ્યું છે Jain Education International “ધાર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ, સરસ અને નહિ મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્દગલ એક સ્વભાવ જો.” અપૂર્વ૦ ૧૨ ૬૧, “અપૃર્વ અવસર પરનાં પ્રવચનેા ', પૃ. ૬૪. ૬૨. ‘“ ઉત્તરાયનસ '', અધ્ય, ૨, ગાથા ૨૦-૨૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy