SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. આસિદ્ધિશાસ " नृनारकादिपर्यायै भिन्नैर्जहाति रप्युत्पन्न नेकत्वमात्मद्रव्यं ઉત્પન્ન થતા અને નાશ પામતા એવા ભિન્ન ભિન્ન મનુષ્ય, નારકી વગેરે પર્યાયેા વડે પણ નિરંતર અન્વયવાળું આત્મદ્રવ્ય એકપણાને છેડતુ – તજતું નથી, એમ આ શ્લોકમાં જણાવ્યુ છે. विनश्वरैः । સવાન્વયી || ''૫ ૬ ગુરુ શિષ્યને સમજાવે છે કે પ્રત્યેક ક્ષણની પરિસ્થિતિ જાણીને જે કહી શકે છે, તે પાત ક્ષણિક નથી. કારણ કે જો પ્રત્યેક ક્ષણે આત્મા પલટાતા હોય તા તેને પૂર્વની ક્ષણનુ કંઈ યાદ રહે નહિ, તે વિશે વિચાર કરી અનુભવપૂર્વક આત્માની નિત્યતાના નિર્ધાર કરવાની ભલામણ ગુરુ શિષ્યને ૬૯મા દોહરામાં કરે છે. તે વિશે શ્રી કાનજીસ્વામી કહે છે કે : -~ 66 “ અહીં તા ભાષા-વચનના ક્ષણે ક્ષણે થતા વ્યાપારને જાણનારા કેવળ ક્ષણિક નથી, નિત્ય છે, એમ બતાવ્યુ છે. પછ આ અનુભવના નિર્ધાર કેવા છે તેના નિર્દેશ કરાયા છે કે ~~ Jain Education International “ કયારે કાઈ વસ્તુના, કેવળ ચેતન પામે નાશ તા, કેમાં ૨૮૫ હાય ન નાશ; ભળે ‘તપાસ, ’' ૭૦ કાઈ પણ્ વસ્તુના કાઈ પણ કાળે સંપૂર્ણ નાશ થતા નથી, તેથી જે ચેતન નાશ પામતું હાય તો તે કેમાં ભળે છે તેની શેાધ કર. શોધતાં સમજાશે કે ચેતનફાઈ માં ભળતું નથી, તેમ તે નાશ પામતુ નથી, માટે તે નિત્ય છે. 66 આમ જુદી જુદી ગળે ઊતરી જાય તેવી દલીલા દ્વારા શ્રીમદ્ આત્માનું નિત્યત્વ બતાવ્યુ છે. અહી વ્યક્ત કરેલી દલીલેા અન્ય સ્વરૂપે શ્રીમના તથા ખીજાના સાહિત્યમાં જોવા મળે છે, પણ અહીં એની વિશેષતા એ છે કે તે તર્ક પૂર્ણ અને અનુભવમાંથી ઊતરીને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવાયેલી જોવા મળે છે. તેમણે તેમાં રજૂ કરેલી દલીલેામાં આત્માના નિત્યત્વ વિશેના વિકાસ જોવા મળે છે. પડિત સુખલાલજી આ દલીલા વિશે યેાગ્ય જ લખે છે કેઃ—— દૃષ્ટિભેદે આત્મા ભિન્ન ભિન્ન અવસ્થા ધારણ કરવા છતાં કેવી રીતે સ્થિર રહે છે અને પૂર્વાજન્મના સ`સ્કાર! કઈ રીતે કામ કરે છે એ દર્શાવતાં એમણે સિદ્ધસેનના સમ્મતિતક 'ની દલીલ પણ વાપરી છે કે બાહ્ય, યૌવન આદિ ભિન્ન ભિન્ન અવસ્થાએ છતાં માણસ તેમાં પેાતાને સળંગ સૂત્રરૂપે જુએ છે. માત્ર ક્ષણિકતા દર્શાવવા તેમણે કહ્યું છે કે જ્ઞાન તા ભિન્ન ભિન્ન અને ક્ષણિક છે, પરંતુ એ બધાં જ જ્ઞાનાની ક્ષણિકતાનું જે ભાન કરે છે, તે પાતે ક્ષણિક હાય તે! બધાં જ નાનામાં પાતાનું આતપ્રાતપણું કેમ જાણી શકે ? તેમની આ દલીલ ગભીર છે. ’૫૮ ૫૬. અધ્યાત્મસાર ”, આત્મજ્ઞાન અધિકાર, શ્લાક ૨૩. 66 ૫૭. આત્મસિદ્ધિશાસ્ત્ર " પરનાં પ્રવચને, પૃ. ૩૧૦. “ આત્મસિદ્ધિ ’, સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૩૪. 42. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy