SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રીમદ્દે રચેલ કૃતિ * બાવીસમે વર્ષે : 66 (૧) લઘુવયથી અદ્ભુત થયા, તત્ત્વજ્ઞાનના આધ”, (૨) ભિથી ભિન્ન ભિન્ન મતદ્દન ’ • ત્રેવીસમે વર્ષે : ત્રણુરચનાઓ જોવા મળે છે— (૧) “ લેાકસ્વરૂપ રહસ્ય ”, (૨) ત્રણ દોહરા, (૩) “ આજ મને ઉછર’ગ અનુપમ, ” આમાંની છેલ્લી એ તા ખૂબ ટૂંકી છે. ચાવીસમે વર્ષે : પાંચ રચનાઓ 66 : 66 (૧) મિના નયન ’’ (૨) પ્રભુ પ્રત્યે દ્વીતત્વ” (૩) “ જડ ભાવે જડ પરિણમે ’ (8)" યમ નિયમ', (૫) “ જિનવર કહે છે જ્ઞાન તેને”. મ ♦ પચીસ થી અદ્ભુથાવીસ વષે : નીચેની કાવ્યમય પક્તિ સિવાય કાઈ પણ કૃતિની રચના થઈ ન હતી. “ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” • એગણત્રીસમે વષે: 66 ૦ તેત્રીસમે વર્ષે : kr થઈ છે. જે આંક સૌથી મેાટા છે 66 આત્મસિદ્ધિશાસ્ત્ર ” જેવી અનુપમ અને દીર્ઘકૃતિ તથા મૂળ મા રહસ્ય ” જેવુ' મેાક્ષમાર્ગ બતાવતું કાવ્ય. ૦ ત્રીસમે વર્ષે : તેમની ઉત્તમ કાવ્યરચના “ અપૂર્વ અવસર ” અને “ પથ પરમ પદ આધ્યા ' રચાયાં છે. 39 ચેાત્રીસમે વર્ષે : એટલે કે અ`તિમ દિવસેામાં— Jain Education International જડ ને ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવ ભિન્ન ૧. મારગ સાચા મિલ ગયા”, 63 ૨. હેત આસવા પરસવા ”, 3. ૮ કાઈ બ્રહ્મરસના ભાગી “ ધન્ય રે દિવસ આ અહે”. ૪. ܕܐ મીત્રની સિદ્ધિ “ ઈચ્છે છે જે જોગી જન” કાવ્યની રચના થઈ. આ બધા ઉપરાંત નીચેના ચાર કાવ્યા તેમની હસ્ત નાંધમાંથી મળે છે. 66 32 આ બધી જુદા જુદા પ્રકારની રચનાઓમાંથી સૌપ્રથમ તેમની અનુપમ ગણાતી કૃતિ “ આત્મસિદ્ધિશાસ ”ની વિચારણા કરીશું. તે પછી તેમની કાવ્યકળાના નમૂનારૂપ ૮૮ અપૂર્વ અવસર ’ જોઈ શુ', અને તે પછી તેમની અન્ય સર્વ પદ્યકૃતિના અભ્યાસ કરીશું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy