SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ એક પ્રસંગને વર્ણવ્યા પછી તેને એક જ કડીમાં રજૂ કરી દેવાની શ્રીમની શક્તિના પરિચય આપણને અહીં થાય છે. પ્રસંગને અનુરૂપ પદ્યરચના કરવાની શૈલી અહીં જોવા મળે છે. સાથે સાથે આ ૫ક્તિઓના વિશેષા પણ તેમણે આપ્યા છે. અને તે પછી આગળની ભાવના અનુસાર પુષ્ટિકા આપી એ ભાવનાનું આલેખન પૂર્ણ કર્યું છે. સવાદે પણ ઇંદ્રથી દૃઢ રહ્યો, એકત્વ સાચું કર્યું', એવા એ મિથિલેશનુ' રિત આ, સંપૂર્ણ અત્રે થયુ.”૨૭ મિરાજ અને શક્રેડદ્રના સ`વાદ શ્રીમદ્દે “ ઉત્તરાધ્યયન સૂત્ર ’ના નવમા અધ્યયનમાંથી લાધેલા છે. તે સ`વાદમાં તેમણે વાકયરચનામાં પૂરતી છૂટ લીધી છે. કચારેક બેત્રણ શ્લેાક સાથે લઈ ભાવાથ આપ્યા છે, તે કયારેક એક લેાકના પણ એત્રણ વિભાગ કરી સરળતા આણી છે. પરંતુ લગભગ તેા મૂળ અનુસાર જ સ*વાદ લીધા છે. આ રીતે મૂળ સૂત્રમાંનુ અધ્યાહાર હાય તે સ્પષ્ટ કરીને, સરળ ભાષા વાપરીને સંવાદને રસપ્રદ ખનાવવાના તેમના પ્રયત્ન જણાઈ આવ્યા વિના રહેતા નથી. વળી કચારેક મૂળ શ્લાક જરા વિસ્તારથી રજૂ કર્યાં હાય તેમ પણ જેવા મળે છે. ઉદાહરણ તરીકે “ ઉત્તરાધ્યયન ”માં એક શ્લાક આ પ્રમાણે છેઃ— શ્રીમદની જીવનસિદ્ધિ તે વિશે શ્રીમદ્ આ પ્રમાણે લખ્યું છે ઃ~~ “દસ લાખ સુભટોને સંગ્રામને વિશે જીતવા એ દુર્લભ ગણાય છે; તાપણુ એવા વિજય કરનારા પુરુષા અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનત દુČભ છે. તે દસ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પરમાત્કૃષ્ટ છે. ”૨૯ '' " जो सहस्सं सहस्साणं संगामे दुज्जओ जिणे । એવં નિમેન માળ એસ સેવરમો નો ||’૨૮ કચારેક લેાકના પૂર્વાર્ધના જ ભાવાર્થ લેવાયેા છે. ઉદાહરણ તરીકે મૂળ શ્લાક આ પ્રમાણે છે ઃ—— તેને માટે શ્રીમદ્ લખે છે કે — Jain Education International "अप्पाणमेव जुज्झाहि कि तेजुज्झण ब्रजलेओ । अपणामेवमप्पाण जिणित्ता મુમૈત્રે || ’૩૦ ૨૭. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૩. tr ૨૮. . “ ઉત્તરાયન સૂત્ર”, અધ્યયન ૯, શ્લાક ૩૪, પૃ. ૬૦. ૨૯. શ્રીમદ્ રાજચંદ્ર'', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૧. “ ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૯, શ્લાક ૩૫, પૃ. ૬૦. ૩૧, શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૧, ૩૦. 66 આત્મા સ'ઘાતે યુદ્ધ કરવુ' ઉચિત છે. બહિર યુદ્ધનુ શું પ્રયેાજન છે ? ’૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy