________________
४३८
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
पई मेल्लंतिहे महु मरणु मई मेल्लंतहो तुज्झु । सारस, जसु जो वेग्गला सो वि कृदंतहो सज्झु ॥ त्वां मुञ्चन्त्या: मम मरणम् माम् मुञ्चतः तव । सारस ! यस्य य: विकल: --दूरस्थित:-स अपि कृतान्तस्य साध्यः ।।
તને છોડતાં મારું મરણ છે અને મને છેડતાં તારું મરણ છે. તે રીતે હે સારસ ! જેનાથી જે વેગળા રહે છે-દૂર રહે છે–તે પણ યમને સાય-વશ–હોય છે એટલે યમને શરણે જય છે-મરણ પામે છે.
આ પદ્યમાં તટ્ટ શબ્દ વાપરીને ગ્રંથકાર જણાવે છે કે અપભ્રંશમાં જ પણ વપરાય છે.
ઉપરનાં પદ્યમાં પૂરું નું જ ઉદાહરણ આપેલ છે. ગ્રંથકાર કહે છે કે એ જ રીતે ત ના પ્રયોગ માટે પણ સમજી લેવું.
મિલ તુરું દાકારૂ૭ તૃતીયા વિભક્તિના બહુવચનને મિશ્ર પ્રત્યય લાગતાં કુમત નું અપભ્રંશ ભાષામાં તુર્દ રૂપ થાય છે અને મિત્ર પ્રત્યય એ રૂપમાં જ સમાઈ જાય છે. યુન્નત+મિ=સુદ્દેિ તમે–તમોએ-તમને-તમારા વડે યુધ્યામિક
तुम्हेहिं अम्हेहिं जं किअउ दिट्टउ बहुअ-जणेण । तं तेवडउ समर-भरु निजिउ अक-खणेण ।। युष्माभिः अस्माभिः यत् कृतकम् दृष्टं बहुकजनेन । स तावान् समरभरः निर्जितः एकक्षणेन ॥
તમે અને અમે જે કર્યું તે ઘણા લોકોએ જોયેલ છે. તે વખતે તેટલે મેટ તે સંગ્રામનો ભાર એક ક્ષણમાં આપણે જીતી લીધે.
fસ- તા તુ તુઘ દ્રાકારૂ૭રા પંચમીના એક વચનનો રસ પ્રત્યય લાગતાં અને ષષ્ઠીના એક વચનનો પ્રત્યય લાગતાં યુદમત્ શબ્દને બદલે અપભ્રંશ ભાષામાં તરુ તુક્ષ, તુદ્ધ એવાં ત્રણ રૂપે વપરાય છે અને સ તથા ટૂ એ બે પ્રત્યએ દરેક રૂપમાં સમાઈ જાય છે.
યુષમત+કિ–સ૩, તુન્ન, તુબં-તારાથી–તારી પાસેથી સ્વત. ગુH+–ત, તુક્ષ, સુધ–તારું, તારી, તારે તવ.
તણ તર વાવો, સુક્ષ તષ વાવો, તુ તવ મા તારાથી–તારી પાસેથી–તે આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org