SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન भमर, स रुणझुणि १ रण्णडइ सा दिसि जोइ म रोइ । सा मालइ देसंतरिअ जसु तुहुँ नरहि विओइ ॥ भ्रमर ! मा रणध्वन अरण्य के तां दिश थोतित्वा-दृष्ट्वा-मा रुदिहि । सा मालती देशान्तरिता यस्याः त्वं म्रियसे वियोगेन । હે ભમરા ! તું અરણ્યમાં–જંગલમાં રહેવાને અવાજ ન કર અને તે દિશાને જોઈને રડ નહીં, જેના વિયોગે તું મરી રહ્યો છે તે માલતી દેશાંતરિત છે-દેશાંતર ચાલી ગઈ છે. ભમરાને ઉદ્દેશીને, કોઈ પુરુષને કહેલા આ વચનને સાર એ છે કે, હે પુરુષ! તારી પ્રિયતમા તે ચાલી ગઈ છે તેથી તે દિશાને જોઈને રડ નહીં. जस-शसोः तुम्हे-तुम्हई ॥८॥४॥३६९॥ પ્રથમા બહુવચનને નરલૂ પ્રત્યક્ષ અને દ્વિતીયા બહુવચનને શત્ પ્રત્યય લાગતાં યુકત શબ્દને બદલે અપભ્રંશ ભાષામાં તુક્કે અને તુ એવા બે રૂપે વપરાય છે. અને નમૂતથા રા નો લેપ થાય છે. અહીં પણ ઉદ્દેશ અને વિધેયમાં વચનભેદ સૂત્રમાં બતાવેલ છે એટલે ત્રરા: દિવચન છે અને તુ-તુaહું એ એકવચન છે એટલે ઉદેશમાં અને વિધેયમાં અહીં બે સંખ્યા સરખી છે છતાં વચનના ભેદને લીધે અહીં અનુક્રમ સમજો નહીં એટલે ગર્ ને તુન્હ અને શત્ ને તુરું એવો અનુક્રમ ન સમજો. જુએ સુત્ર ૩૪૮ કુમતગતુ, તુરં–તમે-ધૂમ્ યુમ7+શ-તુ, તુ –તમને–ગુમાન પ્રથમ–તુ કે તુરું નાગઢ | તમે જાણો શૂન્ ગાનીત દ્વિતીયા–તુ કે તુ છે? તમને જુએ છે યુદા– ખેલ ટા-કિ–ગમાં પરૂં તરું રાજીરૂ૭૦માં ત્રીજી વિભક્તિના એકવચનનો ટા, સપ્તમી વિભક્તિના એકવચનને ? અને દ્વિતીયા વિભક્તિના એકવચનને એમ્ પ્રત્યય લાગતાં પુષ્કત શબ્દને બદલે અપભ્રંશ ભાષામાં પરું અને તરું એવાં બે રૂપે વપરાય છે અને એ ત્રણે પ્રત્યે પ્રત્યેક રૂપમાં સમાઈ જાય છે. ૧. પહેલા ગણન ૧ળ ધાતુ અને ઇન ધાતુ એ બે ધાતુઓ મળીને જ્ઞાન એ શબ્દના અનુકરણરૂપ એક ધાતુ બનેલ છે. તેનું આ બીજા પુરૂષનું એકવચન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy