SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન કેટલાક વૈયાકરણા એમ માને છે કે ભાવવાચક ત્યજ્ઞ પ્રત્યયને સ્થાને પ્રાકૃતમાં વપરાતા રૂના પ્રત્યય જે નામને છેડે આવેલા હાય તે નામને નારીજાતિમાં જ વાપરવું”. ૨૨ ] વાદોઃ આત્ ||શાર્૬॥ નારીજાતિના વાટ્ટુ શબ્દના અત્યસ્વરને પ્રાકૃતમાં આ થાય છે. નાહુ+મા=વાદા+=વાહાત્રે-માંહ વર્ડ-બાંયવડે હાથ વડે આ. હેમચંદ્ર પેાતાના મિયાનચિન્તાન' કેશમાં સરકૃતમાં પશુ માહા શબ્દ મુત્રના પર્યાય તરીકે આપે છે. મુન: વાઢુ: પ્રવે; યો: વાા’’–મકાંડ, ૫૯૦ ક્ષેાક. વામેળા વાહૂવામેતર: વાદુ;આ વાકયમાં વાટ્ટુ શબ્દ નરજાતિ છે તેથી ચાહા ન થયું. અતઃ હો વિલયાના ચકાર પછી આવેલા અને સંસ્કૃતના નિયમથી બનેલા વિસ`ગના સ્થાનમાં 277(37) 214 7. સજ્જત+ત્રો=સવતો, સવ્વાશ્ત્રો-સર્વત:-સર્વ બાજુથી પુરત+કો=પુરતો, પુરો-પુરતઃ-આગળ અથવા પુરમાંથી—નગરમાંથી ૩૬૫ત+1=ગતો, શયો-અવ્રત:-આગળથી મળત+ો=મળતો, મનો-માર્ગત:-માગથી અથવા પાછળથી સ ંસ્કૃતના વિસ્પ્રંગવાળા સિદ્ધ રૂપાને પણ આ નિયમ લાગે છે— મવતનો=મવતો, મનો-મવત:--આપને, આપથી અથવા આપનુ પ્રથમા બહુ |મવન્ત+કો=મવન્તો-મવત્ત્ત:-આપ – સન્ત+શો=સન્તો—સન્ત:-સત્પુરુષા અથવા વિદ્યમાન પુરુષા ત+ઞો તો, વુદ્દો-તઃ-કથાંથી મવત્ શબ્દનાં મત્તો, અથવા મો, મયો તથા સત્ શબ્દનાં સન્તો વગેરે રૂપા પ્રાકૃત ભાષાના નિયમથી સધાતાં નથી પણ સંસ્કૃતના નિયમ પ્રમાણે મતઃ, મવન્તઃ તથા સત્ શબ્દનાં સન્ત: વગેરે રૂપે સિદ્ધ કરી પછી તે રૂપે)ને આ નિયમ લગાડવાના છે, એટલે આચાય કહે છે કે મયતો અથવા મળ્યો, મનન્તો, सन्तो વગેરે રૂપા સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ સમજવાનાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy