SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-પ્રથમ પાદ [ માવિમો+gf= વિમો gf–શારક્ષામ હાની-અમે હમણું જોઈએ છીએ. કો+રિશં=શ મછરડ્યું–મો થયે-અહો ! આશ્ચર્ય છે. નીચેનાં પદોમાં ઇ, બો આવેલા નથી તેથી સંધિનિષેધ ન થાય ? મયગાગા-=અધાત્રોન––અર્થને વિચાર. स्वरस्य उद्धृत्ते ॥८॥१८॥ વ્યંજન સાથે જોડાવલા પૂર માંથી બે જન નીકળી જતાં જે સ્વર બાકી રહે તેનું નામ ૩ સ્વર. કોઈ પણ સ્વર પછી આ કવૃત્ત સ્વર આવ્યું હોય તે સંધિ થતી નથી. ધરૂવું=–ધપુરીનું એક ક્રીડાનું નામ. આ ઉદાહરણમાં સાથે ડિને ૩ મળેલ હતો, પછી નીકળ જતાં એકલા ૩ બાકી રહ્યો. નિતી+ગર=નિસાગર–નિવાર:–ચંદ્ર અથવા નિશાચર:-રાક્ષસ નિસિ+ાર=નિસિર–નિશાચર –રાક્ષસ રળિ+=ાળિયર-૨ની:-ચંદ્ર અથવા જ્ઞનીવર;-રાક્ષસ આ ત્રણે ઉદાહરણોમાં જર ક વરની અર થવાથી એ ઉદ્દત્ત સ્વર છે. મy+મતં મધુરં–મનુનવત્ મનુષ્યપણું કઈ કઈ ઉદાહરણમ આ નિયમ વિકલ્પ લાગે છે. કુમારો, ફુગ્મગાર-કુમાર-કુંભાર મુસી, સુરરિસો–પુપુરુષ-પુરુષ કોઈ કોઈ ઠેકાણ વર પછી ઉદવૃત્ત સ્વર આવે તો પણ સમાસમાં બે પદમાં સંધિ થઈ જ જાય છે. સા, સાગાળો–સા તવન –સ તવાહન રાજ ચમ (વન ગામ –ચત્ર - અક્રનાક બે નામોને સમાસ થયા પછી એ જુદાં જુદાં નામ નથી રહેતાં પણ બે નામનું એક પદ જ થઈ જાય છે અને સંધિનું વિધાન પ્રાકૃત ભાષામાં બે પદોમાં જ કરેલું છે એટલે સમાસમાં સંધિ ન થવી જોઈએ. તેમ છતાં–iધર્ડ, નિતા વગેરે શબ્દોમાં આ નિયમથી સંધિને ધિ કરેલા છે. તેથી એમ સમજવું જોઈએ કે જ્યાં બે નામોને સમાસ થઈ એક પદ થયું હોય ત્યાં પણ બે નામમાં ભિનપદપણું છે. ભિન્નપદપણું સમજીએ તો જ આ નિયમ લાગુ પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy