SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન આ આદેશોમાંના અમુક ધાતુઓને સંક્ત ધાતુઓ સાથે આ પ્રકારે સરખાવી શકાય. વિ+૩+=ડ્યુન્વર–સુવરતિ વગર प्र+उत्+चर-प्रोच्चर-प्रोच्चरति-पज्जरइ +inશ્યતિ–ઉત્પાધ્યતિ1 उत्+पारयति-उत्पारयति ।-उप्पालइ पिशुन-पिशुनयति-पिमुणइ સં+શુ–સંસ્થાતિ-સંવરુ ब्रू-ब्रूते-बोल्लइ વ4–વર્જાિ-ા ૦ વરાતિ–વવફ નપુ–નત્પતિ–વંડુ શાન્શાન્ત–સીસટ્ટ साध्-साधयति-साहइ પ્રાકૃતમાં ૩ઘુક્સ ક્રિયાપદ વપરાય છે તેને યુદ્ધ માવળે કે મને (ભસવું) ત્પાદિગણના ૫૪મા ધાતુને ઉપસર્ગ લગાડીને તેના પરથી સાધવાનું છે. હત+ઠુદ્ધ=—ઊંચેથી બોલે છે અથવા ઊંચેથી ભસે છે–જોરથી ભસે છે. આ બધા ધાતુઓને બીજા વૈયાકરણએ “દેશી શબ્દ સંગ્રહમાં મૂકીને ગણવેલા છે ત્યારે અમે–ગ્રંથકાર આચાર્ય–તો ધાતુના આદેશરૂપે અહીં બતાવેલા છે. દેશમાં ગણવાથી ધાતુને બીજા કોઈ પ્રત્યય લાગી શકતા નથી. અમારા વિચાર પ્રમાણે આ બધા ધાતુઓને, ધાતુને લાગતા તમામ પ્રત્યયો તથા સંબંધક ભૂતકૃદંતનો વા, હેત્વર્થ કૃદંતનો તુન્ , પાંચેય ઝુલ્ય પ્રત્ય અને અનય, એવા વગેરે બીજા અનેક પ્રત્યય લગાડીને બનેલાં રૂપો સાહિત્યમાં વપરાય છે. તે માટે અમે તેમને દેશમાં નોંધ્યા નથી. જેમકે – અર્થ_ ચિતા ને બદલે ઝરિયો-કહેલો–અહીં # પ્રત્યય લાગે છે. ચિતવાને બદલે વાગરિકા-કહીને–અહીં કરવા પ્રત્યય લાગેલ છે. થયન ને બદલે વગરંત-કહેતાઅહીંશત્રુ પ્રત્યય લાગે છે. વયિતવ્યમ્ ને બદલે વાગરિમચં-કહેવાનું–કહેવા યોગ્ય–અહીં તવ્ય પ્રત્યય લાગે છે. જનમ્ ને બદલે-asઝર' – કહેશ–અહીં વનઃ પ્રત્યય લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy