________________
૨૭૬]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
આ આદેશોમાંના અમુક ધાતુઓને સંક્ત ધાતુઓ સાથે આ પ્રકારે સરખાવી શકાય.
વિ+૩+=ડ્યુન્વર–સુવરતિ વગર प्र+उत्+चर-प्रोच्चर-प्रोच्चरति-पज्जरइ +inશ્યતિ–ઉત્પાધ્યતિ1
उत्+पारयति-उत्पारयति ।-उप्पालइ
पिशुन-पिशुनयति-पिमुणइ સં+શુ–સંસ્થાતિ-સંવરુ ब्रू-ब्रूते-बोल्लइ વ4–વર્જાિ-ા ૦ વરાતિ–વવફ નપુ–નત્પતિ–વંડુ શાન્શાન્ત–સીસટ્ટ
साध्-साधयति-साहइ પ્રાકૃતમાં ૩ઘુક્સ ક્રિયાપદ વપરાય છે તેને યુદ્ધ માવળે કે મને (ભસવું) ત્પાદિગણના ૫૪મા ધાતુને ઉપસર્ગ લગાડીને તેના પરથી સાધવાનું છે. હત+ઠુદ્ધ=—ઊંચેથી બોલે છે અથવા ઊંચેથી ભસે છે–જોરથી
ભસે છે. આ બધા ધાતુઓને બીજા વૈયાકરણએ “દેશી શબ્દ સંગ્રહમાં મૂકીને ગણવેલા છે ત્યારે અમે–ગ્રંથકાર આચાર્ય–તો ધાતુના આદેશરૂપે અહીં બતાવેલા છે. દેશમાં ગણવાથી ધાતુને બીજા કોઈ પ્રત્યય લાગી શકતા નથી. અમારા વિચાર પ્રમાણે આ બધા ધાતુઓને, ધાતુને લાગતા તમામ પ્રત્યયો તથા સંબંધક ભૂતકૃદંતનો વા, હેત્વર્થ કૃદંતનો તુન્ , પાંચેય ઝુલ્ય પ્રત્ય અને અનય, એવા વગેરે બીજા અનેક પ્રત્યય લગાડીને બનેલાં રૂપો સાહિત્યમાં વપરાય છે. તે માટે અમે તેમને દેશમાં નોંધ્યા નથી. જેમકે –
અર્થ_ ચિતા ને બદલે ઝરિયો-કહેલો–અહીં # પ્રત્યય લાગે છે. ચિતવાને બદલે વાગરિકા-કહીને–અહીં કરવા પ્રત્યય લાગેલ છે. થયન ને બદલે વગરંત-કહેતાઅહીંશત્રુ પ્રત્યય લાગે છે. વયિતવ્યમ્ ને બદલે વાગરિમચં-કહેવાનું–કહેવા યોગ્ય–અહીં તવ્ય
પ્રત્યય લાગે છે. જનમ્ ને બદલે-asઝર' – કહેશ–અહીં વનઃ પ્રત્યય લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org