SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ લધુવૃતિ-અષ્ટમ અધ્યાયતીય પાદ [૨૪૦ ૩ને વિકલ્પ દીર્ધ ન થાય. બીજી વિભક્તિનું બહુવચન, ત્રીજી વિભક્તિનું એકવચન અને બહુવચન, પંચમીનું બહુવચન, ષષ્ઠીનું બહુવચન અને સપ્તમીનું બહુવચનતેમાં ૮૩૧૪ અને ૮૩૧૫ સૂત્ર દ્વારા જે કારનું વિધાન કરેલું છે તેને ૮૧૩૧૨૮ મા સૂત્ર દ્વારા નિષેધ કરવાનું છે તેથી તેનું વિધાન અહીં કર્યું નથી. न दीर्घः णो ॥८॥३।१२५॥ ના , શમ્ અને સિને ળો આદેશ થયા પછી ળો ને લીધે દૂ૩ રૂ કારાંત અને દવ ૩ કારાંતને “પ ચઢાવત” ૮૧૨૪ ના નિયમથી પ્રાપ્ત થતો અને ૮૩૧૨ ના નિયમથી થનારો દીર્ઘ થતો નથી. પ્રબ૦–જિ+ઝર્=સળિો वाउ+जसू-वाउणो દ્વિબવ –શિ=ળિો वाउ+शसू वाउणो પંએ વરિ+તિ=ગળિો વા+સિ=કાળો. પંચમીના એકવચન ગળી અને યો –આ બન્ને રૂપોમાં જે આદેશ નથી તેથી ૮૩૧૨૪મા નિયમને આધારે ૮ વાનરમા નિયમથી દીધ થઈ ગયું છે. રઃ સુ દારૂા૨દ્દા ગાકારાંત તથા કારાંત નામોને લાગેલા સિને લેપ ૮૩૮ સૂત્રથી ૮૩૧૨૪મા નિયમને આધારે પ્રાપ્ત છે તે બકારાંત સિવાયનાં નામે થતો નથી તેથી પંચમીના એકવચનમાં-મા, અ, વાક એવાં રૂપો ન થાય. તમાં માત્ર આટલાં રૂપો થાય—માત્તો, મારામો, માસ—એ રીતે માહિંતો વગેરે થાય. એ રીતે પંચમી એકવચનમાં–શ , વાક રૂપો થાય. भ्यसः च हिः ॥८।३।१२७॥ . . ગાકારાંત, તુકારાંત વગેરે નામોને ૮૩૧૨૪મા નિયમને અનુસરીને પ્રાપ્ત થતું ૮૩૮, ૮૩૯ એ બે સુત્ર વડે તિ અને પર્ નું જે દિ વિધાન છે તે મકારાંત સિવાય કોઈ નામને લાગતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy