SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન આ ઉપરથી એમ સમજી લેવાનું છે કે પ્રાકૃત ભાષામાં મ, નર્, , અને એટલા સંયુક્ત વ્યંજનેને વ્યવહાર તે વ્યાકરણના નિયમ પ્રમાણે જ વિહિત છે. આ ઉપરાંત માગધી પ્રાકૃતમાં વિજાતીય વ્યંજન સાથે જોડાયેલ સના તથા ના અને તેના પ્રવેગનું પણ ગ્રંથકારે વિધાન કરેલ છે ; -૮૪/૨૮૨ स्म 9 ને યુ स्नु स्फ ન –૮/૪/૨૬ ૦ સ્થ, –૮//૨૨૧ – –૮/૪૨૧૬ ૪–૮/૪/૨૨૮ –૮/૪૨૧ પૈશાચી પ્રાકૃતમાં ૪ વ્યંજન પણ વપરાય છે–૮/૪/૨૦૮. ૪ વ્યંજન તો માત્ર વેદની ભાષામાં જ પ્રચલિત છે. અપભ્રંશ પ્રાકૃતમાં ૬ સ્વર પણ વપરાય છે–૮/૪/૨૨ તથા વિજાતીય વ્યંજન સાથે જોડાયેલ ૨ વ્યંજન પણ વપરાયેલ છે.-૮/૬/. . આ સિવાય ઘrળ વગેરે શબ્દોમાં ર વપરાયેલ છે. આ રીતે ભાગધી વગેરે પ્રાકૃત ભાષાઓમાં વિજાતીય સંયુક્ત વ્યંજનેને વ્યવહાર વ્યાકરણસિદ્ધ છે. સંસ્કૃત ભાષામાં દ્વિવચન વપરાય છે તેમ પ્રાકૃતમાં નામના કે ક્રિયાપદના રૂપમાં ક્યાંય દ્વિવચન થતું નથી. દ્વિવચનને બદલે બધે બહુવચનને પ્રયોગ થાય છે, અને ખાસ જ્યાં બે સંખ્યા સૂચવવી હોય ત્યાં બહુવચની પદ સાથે fz શબ્દને પ્રગટ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાકૃત ભાષામાં ચતુર્થીના બહુવચનનો પ્રયોગ ક્યાંય થત નથી. જોકે આચાર્યે પ્રાકૃત ભાષામાં તેને પ્રયાગ ન લેવાની સૂચના કરેલી છે તો પણ માત્ર એક સંસકૃત ય અવ્યયને બદલે પ્રાકૃતમાં તેના પ્રયોગનું આચાર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy