SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪) સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન પત્તિષ્ઠિર–પ્રતિ+ન્ન+=પ્રતીક્ષપ્રતીક્ષા કરનાર પટ્ટમ-આલવાલ-કયારે, અવ્યવસ્થિત વિહૃag૩–વિટ-વ્યાકુલ –૩+૪–૩ નર્સ–બળવાન દુરસ્ત્રાહરુ—શીધ્રા, વરા- હીંચકે બરાબર ન ચાલતો હોય અને બેસનારની જમણું અને ડાબી બાજુ ચલાવવામાં આવતો હોય તેને ભાષામાં “હલેફલે' કહે છે. કેટલાક ક્રિયાશબ્દો પણ મહારાષ્ટ્ર વગેરે દેશોમાં પ્રસિદ્ધ છે – અવયાસ–ગવપશ્યતિ–જુએ છે फुम्फुल्लइ-पम्फुल्यते- ले छ હજ્જાર–ત્પતિ--ફાડે છે. સંસ્કૃત શબ્દો દ્વારા વ્યાકરણના નિયમો વડે પ્રાકૃત શબ્દો બનાવતાં કેટલાક શબ્દો એવા બને છે જેના અર્થો સમજવા દુર્ગમ બને છે માટે એવા કેટલાક દુર્ગમ સંસ્કૃત શબ્દો ઉપરથી વ્યાકરણના નિયમો લગાડીને પ્રાકૃત શબ્દ ન બનાવવા પણ તેમને બદલે બીજા સરળ સંરકૃત કે પ્રાકૃત શબ્દોને ઉપયોગ કરવો જોઈએ. આમ છે માટે છૂટ, શૃંદર, વાક્ય, વિ, વાચસ્પતિ, વિક્ટરશ્રવ , કત. પ્રો અને કોત વગેરે શબ્દોને પ્રાકૃત વ્યાકરણના નિયમો લગાડીને પ્રાકૃત ન બનાવવા તથા શિ વગેરે પ્રત્યયવાળા નિરિત, સોમપુત્ર, , શુઝ વગેરે શબ્દોને પ્રાતના નિયમો લગાડીને પ્રાકૃત ન બનાવવા. એ રીતે શબ્દ બનાવીને પૂર્વના કવિઓએ પ્રયોગ કર્યો નથી. આપણે પણ શ્રાતિ થાય એવા અથવા અર્થની વિષમતા ઉપજાવે એવા કેઈ શબ્દોને પ્રયાગ ન કરે પણ આવા ઉપર જણાવેલા વગેરે શબ્દોને બદલે તેના પર્યાયરૂપ –કુશળ-ચતુર વગેરે શબ્દોને વાપરવા અને નિતિ વગેરે શબ્દોને બદલે તે શબ્દોના અર્થને સરળતાથી સૂચવે એવા બીજા સરલ સંસ્કૃત શબ્દો ઉપરથી પ્રાકૃત શબ્દોને બનાવીને વાપરવા. શ્રણનો કે રિટે બનાવીને વાપરવાને બદલે કુશસ્ત્ર શબ્દ વાપરો અને પ્રાકૃતમાં ગુરૂને પ્રયોગ કરવો. વાચસ્પતિને વાચાર્યું વાયવર્લ્ડ વાપરવાને બદલે પ્રાકૃતમાં “વાચસ્પતિ' અને સૂચક ગુરુ શબ્દ જ વાપરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy