SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન આ પ્રકારે બીજા પણ પ્રયોગો સાધી લેવાના છે. ઉપરના પ્રયોગોમાં એક પ્રત્યય લાગેલ છે અને તે પછી બીજો તર પ્રત્યય લાગેલ છે. વિદ્યુતૂત્ર-પતિ-પત ઢા પટારા ૭રૂાા faz, પત્ર, વાત અને મધ-આ ચાર શબ્દોને સ્વાર્થ માં ૪ પ્રત્યય વિકલ્પ લાગે છે. વિશુ+૪=વિનુા, વિષ્ન- વિવા-વીજળી =+×=ારુંવર્ત–પત્રકૂ–પત્રલ-પાતળું સંસ્કૃતમાં પણ ૧ત્ર શબ્દ આ જ અર્થમાં છે. ઉત+=ાવરું, ગરું, વમં–પીતામ્પીળું += , કાંધ– ધ: આંધળો. જ્યારે ન થાય ત્યારે વિજ્ઞ, વર, વીએ અને અંધ એવાં રૂપ થાય છે, જે સાથેસાથ ઉપર બતાવ્યાં છે. યુગલ” અર્થમાં સંસ્કૃતમાં ચમઢ શબ્દ પ્રસિદ્ધ છે. એ ચમઢ શબ્દનું પ્રાકૃતમાં નમરું રૂપ સાધવાનું છે. ગમમાં સ્વાર્થમાં પ્રત્યય આવ્યો છે એવી કલ્પના કરવાની જરૂર નથી. ગમ સંવત્ ધાતુને ઉણાદિ પૃ૦ ૩૯ સૂત્ર ૪૬પ દ્વારા કાર્ય પ્રત્યય લગાડવાથી ચમસ શબ્દ સધાય છે શબ્દની સાધના આ પ્રમાણે છે–ચમચ–ગમ–શબદ બનેલ છે અને યુગલ' અર્થનો સૂચક છે. એટલે “યુગ” અર્થવાળા યમ શબ્દને સ્ત્ર પ્રત્યય લાગેલ છે એમ સમજવાનું નથી. “” પાત્ર દ્વારા ૭૪ો. ગોળ વગેરે શબ્દો બહુલની રીતે નિપાતરૂ૫ સમજવાના છે. જે શબ્દમાં મૂળ પ્રકતિ' કેટલી છે અને પ્રત્યયનો અંશ કેટલો છે તથા જે શબદની રચના કઈ રીતે થઈ છે ? એટલે કે ઈ વર્ણન લોપ કરીને, કોઈ વર્ણરૂપ આગમ ઉમેરીને કે કોઈ વર્ણમાં વિકાર કરીને એટલે કઈ જાતનો ફેરફાર કરીને શબ્દ બનેલો છે ? તેવું જ્ઞાન જે શબ્દો વિશે ન થાય અથવા એવું જ્ઞાન જે શબ્દો વિશે મળી શકતું ન હોય તે શબ્દોને “નિપાત "રૂપ સમજવાના છે જેમકે “રામ' શબ્દ છે તેની વ્યુત્પત્તિ-રમતે તિ રામ: એમ થાય છે એટલે એ શબ્દમાં “રમ્' પ્રકૃતિ છે અને ૩ પ્રત્યય છે એવી ખબર પડે છે તેથી તે શબ્દ નિપાતરૂપ નથી પણ ઘણું શબ્દો એવા છે જેમાં આવી ખબર પડતી નથી તેથી એ શબદ અવ્યુપન્ન ગણાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy