SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ લવૃત્તિ-અષ્ટમ અધ્યાય-દ્વિતીય પાદ સૂચવવા સારુ આ, હેમચંદ્ર કહે છે કે, શીજાવર્ધન્ય કરઃ ૫૮ારાશા ‘શી’, ધર્મ', અને ‘સાયુ' એ ત્રણ અને સૂચવનારા ઉપર જણાવેલા સત્તાવીશ પ્રત્યયે। સંસ્કૃતમાં છે. એ સત્તાવીશું . પ્રત્યયેાને બદલે પ્રાકૃતભાષામાં માત્ર એક ફ્ર પ્રત્યય વપરાય છે. ધાતુ માત્રને ‘શીર' અને બતાવવા ફરી પ્રત્યય લાગે છે. ધર્મ ,, 17 33 39 .. ', .. ‘સાધુ’ શીલ એટલે સ્વભાવ. જેમકે કાઈના ‘હસ હસ' કરવાને! સ્વભાવ હોય છે.. ધમ એટલે પેાતાના કુળના, પોતાના ગેત્રનેા, કે પેાતાની નાતજાતના અથવા પેાતાના કુટુંબને આચાર-રિવાજ, સાધુ એટલે સારી રીતે ક્રિયા કરવાની પ્રવૃત્તિ. .. Jain Education International [૫ "" ધાતુના પેાતાને જે અર્થ હોય તે તેા કાયમ રહે છે. પણ જ્યારે ધાતુના અથ સાથે ‘શીલ’તે અથ જોડાયા હાય, ધર્મ'ના અથ જોડાયા હોય અને ‘સારી ક્રિયા કરવાને!' અર્થ જોડાયા હોય ત્યારે ફર પ્રત્યય ધાતુ માત્રને લગાડવાનેા છે. જેમકે વાતુ (૧) હૈંસુ-હસ હસ કરવાના શીલવાળા-સ્વભાવવાળે; જે હોય તે દૈસિર---દૈસિરો (પ્રથમા એકવચન) કહેવાય. હસ્+૨=Zસિર-તિરો (૨) ન—તમન કરવાના શીલવાળા જે હોય તે સમ+ક્ર-મિર-નિરો (પ્રથમા એક વ૦) કહેવાય. (૩) હોવ–રાવાના સ્વભાવવાળે-વારે ઘડીએ ‘રા રા' કરનારા–રાતલ હોય તે રોવુ+ફર–રોવિર–રેશવિરેશ (પ્રથ. એક વ.) કહેવાય. (૪) –જે સ્વભાવે લજજાળુ હોય તે-શરમાળ હેાય તે નૂ+ર-નિર-નિરો (૫) સં૦ નવ્—ગર્-જે સ્વભાવે મેલ મેલ કરનારા હોય તે-નવ્રૂરસંવિ—-વિરો-ખેલ ખાલ કરનારા–એલકણા For Private & Personal Use Only - (૬) સં॰ લેવુ તેવુ જે કંપવાના-ધ્રુજવાના સ્વભાવવાળા હાય-વારે વારે કપ્યા કરતા હાય તે-ત્રેય્-ર-વેવિ-વૈવિા-ધ્રુજ્યા કરનારા www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy