SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બતાવેલ છે કે પ્રવત્ એટલે ‘પૂરી પેઠે' એમ મેઘમ સમજવાનું નથી પણુ પ્રાપ્યત એટલે ઉપર હમણાં જ જે પૈશાચી વ્યાકરણ બતાવેલું છે તેની પેઠે એટલે ચૂલિકાપૈશાચી ભાષા વિશે જે કાંઈ કહેવાનું બાકી રહેલ હાય તેને પૈશાચી ભાષાના વ્યાકરણની પેઠે સમજવાનું છે, અર્થાત્ શૌસેના ભાષા તથા ભાગધી ભાષા કરતાં પૈશાચી ભાષા અને ચૂલિકાપૈશાચી ભાષા એ બે વચ્ચે વિશેષ સમાનતા સમજવાની છે. એમ ગ્રંથકાર કહે છે. આ પછી એટલે ૩૨૯મા સૂત્રથી વ્યાકરણના ૪૪૫ મા સૂત્ર સુધી અપભ્રંશ ભાષાનું વિશેષ વિસ્તારથી વ્યાકરણ યેાજેલ છે. અને અપભ્રંશ ભાષાને પણ બીજી કાઈ ભાષાની સાથે નહી. પણ શૌરસે ભાષા સાથે જ સરખાવેલ છે અને કહેલ છે કે અપભ્રંશ ભાષા પ્રાય: શૌરસેની ભાષા સાથે વિશેષ સમાન છે. શૌરસેના ભાષા દકારપ્રધાન છે. 15ો અથવા તો તમો વગેરે અનેક પ્રયાગેા દ્વારા આ ભાષાને ઉપયેાગ નાટકામાં વપરાયેલ ભાષામાં થયેલ છે તથા જૈન પર પરામાં જે અચેલક પર ંપરા (ચેલ-વસ્ત્ર-નહીં વાપરનારી પરંપરા ) છે તેના પ્રવચનસાર, સમયસાર પગેરે ગ્રંથામાં પણ કારપ્રધાન શૌરસેની ભાષાના ઉપયાગો થયેલા દેખાય છે. પ્રાચીન ઉલ્લેખામાં સેન દેશની મુખ્ય રાજધાનીનું નામ મથુરા જણાવેલ છે એટલે આ ભાષાને પ્રચાર મથુરા બાજુના પ્રદેશમાં હતા એમ કહી રાકાય, આ તાંબત વિશેષ જાણવા માટે મથુરાના તથા મથુરાની આજુબાજુના પ્રદેશની ભાષાને અભ્યાસ જરૂરી છે. પ્રાકૃત વ્યાકરણમાં જે મગધીનું વ્યાકરણ આપેલ છે તે પ્રમાણે માગધીનું એક રૂપ સમજવાનું છે. આ જાતનું રૂપ નાટકામાં વપરાયેલ નાગધી મેાલારાએની ભાષામાં સચવાયેલ છે. બૌદ્ધશાસ્ત્રી ભાષાને પણ માગધી ભાષા કહેવામાં આવે છે, તે, નાગધીનું બીજુ રૂપ જણાય છે. કચ્ચાયનના પાલિન્યાકરણમાં ઔદુશાસ્ત્રની માગધી ભાષાનુ રૂપ સમવેલ છે, છેલ્લે આચાયશ્રાએ જે અપભ્રંશ ભાષાનુ સવિસ્તર વ્યાકરણ લખેલ છે તે અપભ્રંશ ભાષા વર્તમાનમાં વપરાતી ગુજરાતી, હિન્દી, મરાઠી, પાંજોખા વગેરે લેાકભાષાના પૂર્વરૂપને સ્થાને કેટલેક અંશે આવી શકે એવી છે. અ મટે પૂર્વક્ત તે તે વર્તમાન ચાલુ ભાષાએ અને અપભ્રંશ ભાષા વચ્ચે વિશેષ સમાનતા ગાધવા અવિકાધિક અભ્યાસ ખેડાય તે આ બાબત વિશેષ સ્પષ્ટ થઈ શકે, પશ્ન એક વાત તે ચાક્કસ છે કે ખીજા અનેક પ્રાકૃત વ્યાકરણામાં અપભ્રંશ ભાષા વિશે વિશેષ કહેવાયું નથી ત્યારે આચાર્ય ડૅમત્રે જ અપભ્રંશ ભાષાનું સવિસ્તર વ્યાકરણ રચેલ છે અને તે ભાષાને સમાવવા સારુ વ્યાકરણમાં ઉદાહરણ રૂપે આચાર્ય હેમચંદ્રના પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy