SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એ અનુસ્વારને વર્ગીય અંત્ય વ્યંજન થાય છે તેમ જણાવેલ છે. ૮૧૩૧ થી ૩૬ મા સુધીનાં સૂત્રોમાં કેટલાક શબ્દોના લિંગનું વિધાન છે જે સંસ્કૃત ભાષા કરતાં જુદી રીતે છે. તયા ઉક્ત વિધાન પછી વિસર્ગનો ફેરફાર તથા સ્વરને લેપ અને અપિ તથા ત અવ્યયોનું પ્રાકૃતીકરણ કરવાનું સૂચન છે, આ પછી ૪૩ મા સૂત્રમાં અમુક સંયુક્ત અક્ષરોનો લેપ થયા પછી પૂર્વના સ્વરને દીર્ધ કરવાની પ્રક્રિયા બતાવેલ છે. આ પછી ૮૧૪૪ માં મૂત્રથી ૮૧૬૬ મા સૂત્ર સુધી સંસ્કૃત શબ્દમાં આવેલ અકારનાં જુદાં જુદાં પરિવર્તન બાબત સુચન આવે છે. હવે ૮૧૭ માં સૂત્રથી ૮૧૮૩ સુધીના સૂત્રોમાં સંસ્કૃત શબ્દમાં રહેલા આકારનાં પ્રાકૃતમાં જે જુદાં જુદાં પરિવર્તને થાય છે તે સૂચવેલ છે. ત્યાર પછી ૮૪માં સૂત્રમાં સંયુક્ત. અક્ષરની પૂર્વના દીધ સ્વરને હસ્વ સ્વર કરવાનું સૂચવેલ છે. હવે ૮૧૮૫ મા સૂત્રથી ૮ના૧૦૬ મા સુત્ર સુધી શબ્દમાં રહેલા હત્ત્વ ફુવાર અને દીર્ઘ રૃારનાં પ્રાકૃતમાં ભિન્ન ભિન્ન પરિવર્તન કરવાનું કહેલ છે. હવે ૮૧૧૦૭ થી ૮૧૧૨૫ મા સૂત્ર સુધી હસ્વ વારનાં અને દીર્ધ swારનાં પ્રાકૃતમાં થતાં જુદાં જુદાં પરિવર્તને બતાવેલાં છે. હવે ટાલા૧૨૬ મા સૂત્રથી ૮૧૧૪૪ મા સૂત્ર સુધી ભાર નું તથા બાર વાળા આખા વર્ષનું પરિવર્તન બતાવેલ છે ત્યાર પછી માત્ર એક ૧૪૫ મા સૂત્રમાં ને ફેરફાર બતાવેલ છે. આ પછી ૮૧૪૬ તથા ૮૧૧૪૭ મા સૂત્રમાં ઘરને ફેરફાર બતાવેલ છે. અને પછી તેના૧૪૮ થી ૧૫૫ સુધી શેરના જુદાં જુદાં પરિવર્તનનું વિધાન છે. હવે પછી ૮૧૧૫૬ થી ૧૫૮ સુધી ગોવાર ના પરિવર્તનનું વિધાન છે. તથા ટાલા૧૫૯ થી ૧૧૬૪ સુધી માર ના જુદા જુદા ફેરફારનું વિધાન છે. ત્યારબાદ ૮૧૧૬૫ થી ૧૭૫ સુધી શબ્દમાં આવેલા સ્વરને સ્થાને પછીના સ્વર સહિત વ્યંજનના આદેશે બતાવેલ છે. આ રીતે આઠમા અધ્યાયના પહેલા પાદનાં ૧૭૫ સૂત્રો સુધી સ્વરના અનુક્રમે જે ફેરફારો થાય છે તે બધા ફેરફારો આચાર્યશ્રીએ બરાબર અનુક્રમથી બતાવેલ છે. હવે પછી ટાલા૧૭ મું સૂત્ર આ પાદના અંત સુધી અધિકારરૂપ સૂચવેલ છે. અને ૧૭૭ મા સૂત્રથી આ પાદના અંત સુધી શબ્દમાં રહેલા અસંયુક્ત વ્યંજનના ફેરફારો નેંધેલા છે. આ ફેરફારો આચાર્ય વ્યંજનના અનુક્રમ પ્રમાણે દર્શાવેલ છે. પહેલે ફેરફાર ૧૭૭ મા સૂત્રમાં , ૧, ૨, ૬, ૩, ૨, ૩, ૫, વના લેપનો બતાવેલ છે. ૧૭૮ માં મૂત્રમાં મ ને અનુનાસિક કરવાની વાત કેટલાક શબ્દ વિશે કહી છે. પછી ૧૭૯ સૂત્રમાં વાવ પછી આવેલા ૧ ને ઢોવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy