SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ संति वन्दे जिनम् श्री આ નીચે બતાવેલ છેઃ प्राकृत शब्दो संस्कृत शब्दो प्राकृत शब्दो संस्कृत शब्दो कल्लाण कल्याण पासं पार्श्वम् હિં पयासम पदम प्रथमम् સિદ્ધિ जिनेन्द्रम् गुणिक गुणक शान्तिम् ठाणं स्थानम् तओ તત: भत्तीइ भक्त्या નમિ नेमि वंदे सिरी મુળ मुनीन्द्रम् वद्धमाणं वर्धमानम् ઉપર આપેલા પ્રાકૃત શબ્દોને અને સંસ્કૃત શબ્દોને ધ્યાનપૂર્વક વાંચવાથી ૫ણ માલૂમ પડી આવે છે કે એ શબ્દો એકબીજા સાથે કેટલા બધા સરખા છે અને અમુક અપેક્ષાએ એકબીજાથી જુદા જુદા પણ છે એ બાબત જણાયા વિના રહેતી નથી. આચાર્ય હેમચ સંસ્કૃત શબ્દો તથા પ્રાકૃત શબ્દો એ બે વચ્ચે જ્યાં જ્યાં જુદાઈ દેખાય છે તે સમજાવવા અને સંસ્કૃત ભાષા તથા પ્રાકૃત ભાષા એ બન્ને વચ્ચે સમાનતા પણું છે એ સમજાવવા સંસ્કૃત ભાષા વિશે સાત અધ્યાયે બનાવ્યા પછી તરત જ પ્રાકૃત ભાષા વિશે આઠમે અધ્યાય લખેલ છે. આઠમા અધ્યાયમાં શરૂઆતના બે પાદમાં માત્ર પ્રાકૃત ભાષાની પ્રયોગોની સાધના બતાવેલ છે. પલા પદની શરૂઆત કરતાં થોડુક સંધિ વિશે લખેલું છે. પ્રાકૃતમ આચાયના કહેવા પ્રમાણે માત્ર જુદાં જુદાં બે પદે.માં જ સંધિ થાય છે. કોઈ પણ ઠેકાણે એક પદમાં સંધિ થઈ શકતી નથી. સંધિ વિશે કહ્યા પછી શબ્દના અંય વ્યંજનને લાપ કરવા બાબત ૮૧૧ થી ૮/૧૧૪ સુધીના સૂત્રોમાં વિધાન છે. ૮૧૧પ થી નારીજાતિના વ્યંજનાત શબ્દ વિશે અંત્ય વ્યંજનના ફેરફારનું વિધાન ૮૧૧૭ સુધી છે. અને ૧૮માં સૂત્રો ૨૫માં સૂત્ર સુધી અમુક અમુક શબ્દનાં અન્ય વ્યંજનના પરિવર્તનનું વિધાન છે. આ વિધાનમાં અનુસ્વારનું વિધાન પણ આવે છે. અને ૮૧૨ ૬ મા સૂત્રમાં કેટલાક શબ્દમાં અનુસ્વાર ઉમેરાઈ જાય છે તેવું વિધાન છે. ૮ના ૨૭ મા સૂત્ર પછી દીક્ષા ૨૯ મા સત્રમાં અનુસ્વારના લેપનું વિધાન છે તથા ત્રીશમાં સૂત્રમાં અનુસ્વાર પછી વળી ય અક્ષર આવેલ હોય તો વગીય અક્ષર સાથે મળતો આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy