________________
૫૩૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
માત્રાવાળા-સ્વ-સ્વરને બદલે એક માત્રાવાળે જ સ્વર થઈ શકે અને બે— માત્રાવાળા-દી–સ્વરને બદલે બે માત્રાવાળો સ્વર થઈ શકે. જેમકે સર્વાતિ શબ્દોમાં આવેલા મત નું રૂપ ચતુર્થીનું એવચન અમલૈ ને બદલે જ થાય અને પ્રથમાના બહુવચન અને તેને બદલે ગમી જ થાય. “ના ૩વર્ગ: મનુ” કરાવાઇ સુત્ર તો એટલું જ કહે છે કે પછી આવેલા ૨ વર્ણને ૩ વર્ણ કર પણ દૃસ્વ ૩ કરવો કે દીર્ધ જ કરવો એવી સ્પષ્ટતાને નિર્દેશ એ સૂત્ર કરતું નથી એટલે આ આસન: સૂત્ર એમ જણાવે છે કે આવા પ્રયોગોમાં જે ૩ જેટલી માત્રાનો હોય તેને સ્થાને તેટલી જ માત્રાને ૩ કરે. એટલે જ્યાં હૂર હોય ત્યાં દેવુ ૩ કરે અને જ્યાં મા હોય એટલે દી મ હોય ત્યાં ૩ પણ દીધ જ કરો. એથી અમરમૈ માં ૫ પછી જ એક માત્રાનો છે તેથી અમો ને બદલે મુળે જ રૂપ થાય પણ અમૂક ન જ થાય. એ જ રીતે પ્રથમાના બહુવચન અને રૂપન $ માત્રાવાળે છે તેથી અમૂ ને બદલે બે માત્રાવાળો જ થાય અને એમ થવાથી મને રૂપને બદલે ગમી જ રૂ૫ થાય પણ મમિ ન જ થાય એ જ પ્રમાણે અમાખ્યાને સ્થાને અભ્યામ્ રૂપ જ થાય પણ મનુષ્યા ન જ થાય.
सम्बन्धिनां सम्बन्धे ॥७४।१२१॥ જે શબ્દ સગાઈ વગેરેના સંબંધવાળા છે એટલે માતા-પિતા, ભાઈબહેન, સાસુ-સસરે વગેરેના સંબંધવાળા છે તેને અંગે જે જે વિધાને કયી છે તે તેના સંબંધને ધ્યાનમાં રાખીને લગાડવાં. જેમકે-૬૧૯૧ સૂત્રથી પશુ થાય છે એટલે અપત્ય અર્થમાં શ્વસુર શબ્દને જ થાય, પણ જ્યાં જરુર શબ્દ કેઈના નામ રૂપે હેય અર્થાત્ સગાઈને સંબંધ ન સૂચવતો હોય ત્યાં જઇ શબ્દને ૬૧૯૧ ને નિયમ ન લાગે. ત્યાં તે શ્વશરદય મારાં વારિક જ થાય. ' “ના–પિતુઃ વહુ” ૧૨૧ ૮-આ સૂત્ર એમ જણાવે છે કે માતા પછી
૩ શબ્દ આવે અને પિતૃ પછી રવષ્ણુ શબ્દ આવે તે હવસ શબ્દના આદિ સ ને જ થાય. અહીં માતૃ શબ્દ માતાવાચક લેવાનો છે. સંસ્કૃત ભાષામાં બે માતૃ શબ્દ છે. એક “માતા” અર્થમાં છે જ્યારે બીજે માપનાર અર્થમાં છે તેથી માપનારના અર્થવાળા માતૃ શબ્દ પછી રાહ શબ્દ આવે તો વહુ શબ્દના આદિ “a” ને મૂર્ધન્ય ૫ ન થાય. એટલે માતૃશ્વસના રૂપ થાય. માતૃaણા એટલે માપનારની બહેન પણ જ્યાં માતાવાચક શબ્દ છે ત્યાં આવેલા દસ શબ્દનું માતૃશ્વના રૂપ થાય. માતૃaણા. એટલે માસી-માની બહેન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org