________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થ પાદ
૫૨૯ હમ નું ઉચ્ચારણું સ્થાન કંઠય છે અને ઉપર બતાવેલા બધાય દીધ સ્વરામાં માત્ર મા નું જ ઉરચારણ સ્થાન કંઠથ એટલે માત્ર માંના બને છે ને બદલે આ પ્રયોગમાં મ ની નજીકને સ્વર ગા છે તેથી જ બા ઉદાહરણમાં બને જ ને બદલે મા જ થઈ શકે પણ બીજો કોઈ દી સ્વર ન જ થઈ શકે.
ઉચ્ચારણ સ્થાન વડે નજીકન-યંજનને આદેશ
રા+હરિ આ પ્રયોગમાં ૧ પછી આવેલ ૬ ને સ્થાને ચોથે વ્યંજન કરવાને છે. ચોથા વ્યંજન તો ઘ = ૩ ધ -આવા અનેક છે. આમાંથી હું ને સ્થાને કર્યો એથે વ્યંજન કરે ? અહીં પણ હું ના ઉચ્ચારણસ્થાન સાથે જેનું ઉચ્ચારણસ્થાન મળતું આવતું હોય તેવો ચોથો વ્યંજન કરવો જોઈએ. ટુ નું ઉચ્ચારણ સ્થાન કંઠય છે અને ઉપર જણાવેલા ઘ શ ઢ વગેરે વ્યંજનોમાં પણ માત્ર ૬ નું જ ઉચ્ચારણ સ્થાન કંઠય છે. એથી વા+રિ એ પ્રયોગમાં ટુ ને સ્થાને ઘ જ આવી શકે પણ બીજે કઈ વ્યંજન આવી ન શકે.-ઉચ્ચારણ સ્થાનની અપેક્ષાએ ૫ જ ની સાથે નજીકને સંબંધ ધરાવે છે. - આ રીતે જ્યાં જયાં સ્વરના કે વ્યંજનના આદેશનાં વિધાને બતાવેલાં છે ત્યાં બધે જ ઉચ્ચારણ સ્થાનની અપેક્ષાએ નજીકને સંબંધ શોધી તે અનુસાર આદેશ સમજવાના છે. ૨. અર્થની અપેક્ષાએ આસન્ન
તીજુતિ આ પ્રગમાં વાજી શબ્દનો jaખાવ કરવાનો છે. એટલે વતની શબ્દને બદલે કઈ નરજાતિને શબ્દ મૂકવાનો છે. હવે નરજાતિના તો અનેક શબ્દ છે. તેમાંથી અહીં ક શબ્દ મૂક? અશ્વ, દુર્તી, મનુષ્ય, વાતe આ બધા નરન્નતિના અનેક શબ્દના જે જે અર્થો છે તેમાં વતી શબ્દના અર્થ સાથે એક માત્ર વાતwsણ શબ્દને જ અર્થ મળતો આવે એમ છે. એટલો અહીં વસી શબ્દને બદલે માતા શબ્દ જ આવી શકે, બીજે કે શબ્દ મ જ આવી શકે તેથી વતનીયુવેતિ કુરભાવ થતાં સાત યુવતિ એ જ પ્રયોગ થઈ શકે પણ બીજા કાઈ શબ્દવાળે પ્રગન જ થઈ શકે. આ ઉદાહરણું અર્થની દષ્ટિએ નજીકનો સંબંધ ધરાવનાર શબ્દનું થયું. ૩ પ્રમાણુથી નજીકન
જે સ્વરનું પ્રમાણ જેટલી માત્રાનું હોય એટલે એક માત્રાનું હેય વા બે માત્રાનું હોય તો તેનો વિચાર કરીને અહીં એમ સમજવું જોઈએ કે એક
હેમ-૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org