________________
પ૨૨
- સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન રૂપ જ વ્યાકરણ સંમત છે. પણ તત્ શબ્દ ન વાળો છે તેથી નપુસકલિંગમાં પ૭ મા સૂત્રધારા તેનું. રામુ રૂ૫ ન જ થાય.
ઉપર જણાવેલા નામના ઉદાહરણની પેઠે ધાતુનું ઉદાહરણ પણ આ પ્રમાણે સમજવાનું છે.
“વામનઃ પુનઃ ” જા રા સૂત્રમાં નામન: ૫૮ ધાતુનું વિશેણુ છે એટલે મિન: ધાતડ નો “નામીવાળો ધાતુ” એટલો જ અર્થ ન થઈ શકે પણ જેને છેડે નામી સંજ્ઞાવાળો સ્વર છે એ ધાતુ' એવો અર્થ થાય. નામી સ્વર ધાતુને અભિન્ન અવયવે છે તેથી ધાતુનું વિશેષણ થયેલ છે. માટે જે ધાતુને છે! નામી સ્વર આવેલો છે એવા ધાતુને ગુણ થાય' એટલો અથ કાફલા સૂત્રને સમજવો જોઈએ. આ અર્થ સ્વીકારવાથી પાણ૮ સૂત્રને અર્થ પણ જુદી રીતે સમજવાનો છે. “યુવ” પારૂારા સૂત્ર ૬ વણ અને ૩ વર્ણ ને બ પ્રત્યય થાય છે એવું વિધાન કરે છે. આ પ્રયોગમાં ૬ વર્ણ અને ૩ વર્ણ ધાતુના વિશેષણરૂપ અભિન્ન અવયવ છે તેથી ૬ વર્ણ એટલે છે. ૬ વર્ણ વાળા અને ૩ વર્ણ એટલે કે ૩ વર્ણવાળા એવો અર્થ વ અને ૩ વને સમજવાનો છે. આ અર્થ સ્વીકારવાથી જે ધાતુ ૬ વર્ણ કે ૩ વર્ણ છેડે હોય એવા નથી તેને પારા૨૮ મું વિધાન ન લાગે, એમ “વિષાર્ અન્તઃ સૂત્ર સૂચવે છે. જે “
વિષાર્ ગત: સત્રવાળો નિયમ ન માનીએ તે વારા ૨૮ ના નિયમ દ્વારા ૬ વર્ણવાળા અને ૩ વર્ણવાળા ધાતુને પરારમું સુત્ર લાગવાનું અને એમ થવાથી સિદ્ ધાતુને અને યુર ધાતુને પણ અત્ પ્રત્યય થઈ જવાને અને એમ થવાથી સિનું શુદ્ધરૂપ સેજ અને યુગનું શુહરૂ૫ ચોનહીં થઈ શકે પણ સેવા અને યોગઃ એવાં અશુદ્ધ રૂપ બનશે. ઉત્તર અને પુજ્ઞ બને ધાતુ ૬ વર્ણવાળા અને ૩ વર્ણવાળા તો છે પણ વિશેષણમ્ અન્તઃ નો નિયમ માનવાથી ૬ વર્ણ એટલે વર્ણીન્સ અને ૩ વર્ણ એટલે ૩ વર્ણન્ત એ અર્થ સમજવાથી સિ તથા યુર ધાતુને પા૨ામે નિયમ નહીં લાગે અને તેમ થવાથી સિનો છે અને યુનનું યોઃ એવાં વ્યાકરણસંમત શુહરૂપ સાધી શકાશે છે.
सप्तम्याः आदिः ॥७॥४॥११४॥ ઘરે ઘરે એટલે સ્વર પર હોય તે એ રીતે જે વિધાન સપ્તમી વિભક્તિ દ્વારા બતાવેલ હોય તેમાં સપ્તમૅતરૂપ વિશેષ્યનું “આદિ રૂ૫ વિશેષણ સમજવું એટલે ઘરને અર્થ આદિમાં સ્વરવાળા તથા જ્યાં કાચા હોય ત્યાં આદિમાં વ્યંજનવાળા તથા જ્યાં પુષ્ટિ હોય ત્યાં આદિમાં ઘુર વાળા એવો અર્થ સમજવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org