________________
લઘુવૃત્તિ-સતમ અધ્યાય-ચતુર્થ પાદ
૫૨૧ –નિગાજણ સિ–આ પ્રગમાં ચર્. પ્રત્યયને લોપ થયેલ છે છતાં તે . વિદ્યમાન છે એમ માનીને પ્રો વદિ ચાર ૧૦૧ સૂત્ર દ્વારા ૨ ને સ્ત્ર થયેલ છે એટલે નિગારીત પ્રયોગને બદલે નિગાગસ્ત્રીતિ પ્રવેગ બનેલ છે એમ આ ૪ વાળો જ પ્રયોગ વ્યાકરણ સંમત છે. આ પ્રયોગમાં ૪ કારને વિધિ છે તેથી આ રા૧૧ર વાળ નિયમ ન લાગે. નર્-પુનત વશ્ય–આ પ્રયોગમાં ન + મમ એવી સ્થિતિમાં “મનતો ' ૧ રા૫૧) સૂત્રથી મન ને લેપ થયેલ છે છતાં તે લેપાયેલ અમ્ ને વિદ્યમાન માનીને ઇતર્ શબ્દનું રા૧. સૂત્ર દ્વારા નગ્ન રૂપ થયેલ છે. આ પ્રયોગમાં પ્રનત નું વિધાન છે તેથી પ્રસ્તુત નિયમ ન લાગે.
ઉપરના ત્રણ ઉદાહરણમાં અનુક્રમે વૃત, ૨ અને ઘનત ના વિધાનને પ્રસંગ છે એથી પ્રસ્તુત ૧૧૨ મા સૂત્રને નિયમ ન લાગ્યા.
નામથી કે ધાતુથી જે અવયવ અભિન્ન હેય તેનું નામ પ્રસ્તુતમાં વિરોષણ સમજવું.
એ વિશેષણને નિયમિત માનીને જે કાર્ય બતાવેલ હોય તે નામના કે ધાતુના છેડાના ભાગમાં થાય એમ આ સૂત્રને આશય છે.
નામનું વિશેષણ –જેમકે “અત: ચમોલમ' નાશ૧૭ નિયમનો “સ કાર પછી તરત જ આવેલ વિ અને મણ ને મમ્ થાય એટલે અર્થ પૂરતું નથી. આ ૧ ૭માં નિયમમાં જે ગત: પદ મુકેલ છે તે નામના વિશેષ રૂપે છે એટલે “બકારાન્ત નામના મ પછી તરત જ આવેલા તિ અને ને ગમ્ થાય છે.” એવા પૂર્વોક્ત ૭મા સત્રનો અર્થ સમજવાનું છે. આ કારાન્ત નામના છેડાને મ તે નામને અભિન્ન અવયવ હેવાથી નામનું વિશેષણ છે તેથી કચ્છમાં સૂત્રે દર્શાવેલ કાય, બ કારાત નામના છેડાના આ પછી જ થાય પણ માત્ર મા પછી ન થાય. “અતઃ ૯૨મોડ” ને જે પૂરો અર્થ ઉપર બતાવેલ છે તેને સ્વીકારવાથી શિ=ણ, પનામૂ=ાન, વગેરે પ્રયોગ સાધી શકાય છે. અને આ પ્રયેગે જ શુદ્ધ છે. તન્યા વ્યાકરણે સંમત છે વળ ૫૭મા સૂત્રને ઉપર જણાવેલ પૂરો અ૫ સ્વીકારવાથી તત્ શબ્દ બ વાળો છે તે પણ શબ્દ મૂળ કારાન્ત નથી તેથી તેને લાગે કિ અથવા બન્ને પણ નહીં જ થઈ શકે તેમ થવાથી નપુંસકલિંગમાં હું શબ્દનું તત્વ કે સત્ એવું જ રૂપ ચાય અને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org