SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ક લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થ પાદ બેવડા ઉચ્ચારણનું પ્રકરણ : ભય, હર્ષ, ઉન્માદ, તીવ્રભૂખ વગેરે કારણોને લીધે ચિત્ત, વિક્ષેપ પામે છે અને એમ થવાથી બેલવા વગેરેની પ્રવૃત્તિમાં જે ત્વરા-ઉતાવળ-થાય છે તે ત્વરાનું નામ સંભ્રમ. જ્યારે ભય, હર્ષ, ઉન્માદ વગેરેને લીધે વાક્યને કે પદને બોલનારની ચિત્તવૃત્તિ અસ્થિર થઈ જાય છે–ચિત વિક્ષિપ્ત બની જાય છે-તેમ થવાથી બોલતાં બોલતાં વિશેષ ઉતાવળ થઈ જાય છે એવી સ્થિતિ હોય ત્યારે એક જ પદ કે વાકય અનેકવાર બેલાઈ જાય છે અને તેમ થવું સ્વાભાવિક પણ છે. મ-મદિ: મદિઃ દુ:-સાપ, સાપ, સાપ. ધુ વાયબ્રન્ ૨૩ વાઇ-હાથી આવે છે. હાથી આવે છે. જલદી દેડ, જલદી દેડે. મૃ-ગામી-વિરે દિ જ તેમજ આ કાઝાછરા મુખ્ય ક્રિયાને તેની ગૌણ ક્રિયાના દરેક ભાગ-અવયવ-સાથે કશું બાકી રાખ્યા વિના પૂરે પૂરી કરવી તેનું નામ ભૃક્ષાર્થ અને વારંવાર કરવું તેનું નામ અભણ્ય. જે ક્રિયા કરવામાં આવતી હોય તેનું વ્યવધાન વિનાનું સાતત્ય એનું નામ અવિચ્છેદ-આ ત્રણે અર્થો જણાતા હોય ત્યારે તમ૬ વગેરે પ્રત્ય પહેલાંનું વાક્ય કે પદ બે વાર બેલાઈ જાય એ સહજ સ્થિતિ છે અને તે સાચી છે. પ્રાર્થ-જુનદિ સુદિ લ્યવાર્થ સુનાતિ-ખૂબ લણ લણ એ રીતે આ લણે છે કાપે છે. થામીક –મોમોઝ રાતિ-ખાઈ ખાઈને જાય છે. કવિ છે–ત્રાવતિ વાવતિ-નિરંતર ખૂબ ખૂબ રાંધે છે, નાનાચવષારને કાકાલુકા જુદી જુદી વ્યકિતઓના સંબંધમાં અમુક પરિમાણને ચેકસ નિર્ણય જણવ એનું નામ અપાળ. એવું અવધારણ શબ્દ વિના જતું હોય તે જે શબ્દ વપરાય તે શબ્દ બે વાર બોલાય છે. અસ્માત મgવા ૬૬ મવસ્યાં માવું માઉં રેઢિ-આ કાષપણથી એટલે આ એક કાપણને લઈને અહીં આ બે જણાને માત્ર એક એક માષ આપ વધારે નહીં તેમ એવું પણ નહીં. ૧ કાપણ=૧૬ પણ, ૧ ૫=૦૦ કેડી જેટલું મૂલ્ય. અને ભાષા એટલે ૧ માસે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy