SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન નબા રાહુકા બહુવીહિસમાસવાળા નગ્ન પછીના અર્થ શબ્દને જૂ સમાસાંત થાય છે. નાપ્તિ અર્થ: મન++=નર્થ વવ:–અર્થ વિનાનું વચન. शेषाद् वा ॥७।३।१७५॥ છ રાદ૬ મા સૂત્રથી લઈને ડરા૧૭૪ મા સૂત્ર સુધીનાં જે જે સૂત્રો દ્વારા બહુવ્રીહિસમાસ અંગે જે જે શબ્દોને સમાસાંતનું વિધાન કરેલ છે કે શબ્દન આદેશ વગેરેનું વિધાન કરેલ છે તે તમામ શબ્દ સિવાયના બીજા બધા શબને શેષ સમજવા. એવા જે શેષ શબ્દ બહુત્રીહિસમાસવાળા હોય તેમને દર સમાસાંત વિકપે થાય છે. વઘુવરવા+=agવ , વઘુવર -જેની પાસે ઘણી ખાટે છે તે. ખાટ-ખાટલે. પ્રિયપથ –જેને મારા પ્રિય છે તે–અહીં તે ૭૬ સૂત્રથી સત્ સમાસાંતનું વિધાન બતાવેલ છે તેથી આ શબ્દ શેષ ન ગણાય. न नाम्नि ॥७॥३॥१७६॥ સમાસને છેડે આવેલો શબ્દ કેઈની સંજ્ઞારૂપ હોય તો તે શબ્દને અન્ થતું નથી. વધ્રુવ: વરતા યાશ્રિ સ:=Rgવત્તો નામ પ્રામ:–બહુદેવદત્ત નામનું ગામ–આ શબ્દ ગામની સંજ્ઞારૂપ છે માટે જ ન થયો. ईयसोः ॥७।३।१७७॥ છેડે ચ પ્રત્યયવાળા સમાસયુક્ત નામને ર્ પ્રત્યય થતો નથી. વઘુસી તેના–બહુકલ્યાણરૂપ સેના-આ પ્રયોગમાં છેડે ચઢ્ય પ્રત્યયવાળો શબ્દ સમાસમાં છે, તેથી રજૂ ન થ. सहात् तुल्ययोगे ॥७३॥१७८॥ બહુવીહિસમાસની આદિમાં આવેલા તુલ્યોગસૂચક વઘુ શબ્દવાળા નામને થતો નથી. સદુ શબ્દના બે અર્થ છે. વિદ્યમાનતા અને તુલ્યોગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy