________________
લઘુવૃત્તિ-સપ્તમ અધ્યાય-દ્વિતીય પાદ
૪૨૧ ગ–પ્રત્યય વિકલ્પ થાય છે અને “અહ૫ અર્થવાળા શબ્દને અનિષ્ટ અને સંબંધ હોય તે -–પ્રત્યય વિકલ્પ થાય છે. પ્રાશિતૃ-જમનારા-વગેરે ઈષ્ટ કહેવાય અને શ્રાદ્ધ-વગેરે અનિષ્ટ કહેવાય. ઈષ્ટ-બહુ અર્થક-રામે વવ: વૈદુશઃ વાતિ-જમનારાઓને ગામમાં ઘણા લોકો દે
છે ભોજન આપે છે. - રામે મૂય: મણિશ: વા રતિ– .. અનિષ્ટ–અલ્પ અર્થકાન મારા: વા ધન રસ્તે-શ્રાદ્ધમાં થોડું ધન દે છે.
તો તેવાશઃ વા ઘનં – વઘુ ફરે શ્રાદ્ધ, મ ઘશિડ્ય-શ્રાદ્ધમાં બહુ આપે છે અને જમનારને અલ્પ– થોડું આપે છે. –આ પ્રયોગમાં અનિષ્ટરૂપ શ્રાદ્ધમાં બહુ આપે છે અને ઈષ્ટરૂપ જમનારને ઓછું આપે છે એટલે “બહુને સંબંધ અનિષ્ટ સાથે અને “અ૮૫નો સંબંધ ઈષ્ટ સાથે છે તેથી આ નિયમ ન લાગે.
संख्यैकार्थात् वीप्सायां शम् ॥७।२।१५१॥ કારકસૂચક સંખ્યાવાચક શબદોને અને કારકવાચક એકાર્થક-એકત્વ સંખ્યાસૂચક એવા પરિમાણવાચક શબ્દોને જે વીષ્ણા-એકની એક ક્રિયા વારંવાર–જણાતી હોય તે શશ-વિકલ્પ થાય છે. સંખ્યા-જમ, gશ: –એક પછી એકને એટલે દરેકને આપે છે. એકાર્યકર્માષ માષ૬, માપશઃ વા હિં-સૌને એક એક માસો આપ.
માથી માવો ઢબે બે માસા આપે છે. આ પ્રયોગમાં મા મા એ પદ સંખ્યાવાચક નથી તેમ એકત્વ સંખ્યા સૂચક પણ નથી તેથી આ નિયમ ન લાગે.
દ્રો –બેને આપે છેઅહીં વીણા નથી એટલે આપવાની ક્રિયા વારંવાર થતી નથી, તેથી આ નિયન ન લાગે.
संखादेः पादादिभ्यः दान-दण्डे च अकल् लुक् च ।।७।२।१५२॥
સંખ્યાવાચક શબ્દ પછી આવેલા વાય વગેરે શબ્દોને દાન અર્થમાં, દંડ . અર્થમાં અને વીસા અર્થમાં મદ––પ્રત્યય થાય અને અવ થવા સાથે મૂળ
શબ્દના અંતનો લેપ થઈ જાય છે. દાન–દ્ધિાર સ્ત્રી શ્રી વાણી તે પિતાં તે-બબે પા પા ભાગ દાન
આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org