________________
૪૧૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન प्रिय-मुखाद् बानुकूल्ये ॥१२११४०॥ આત્માની-ચેતનની-અનુકુળતા અર્થ જણાતો હોય અને # ધાતુનો વેગ હેય તો ઉગ્ય અને ગુપ્ત શબ્દોને ફર્ પ્રત્યય થાય છે. fo+ યાવરોતિ -ગુરુને પ્રિય કરે છે. સુa+==સુવાવરતિ પુરુ-ગુરુને સુખ કરે છે.
પ્રિયં કરોતિ સામ-સામ વચનને પ્રિય કરે છે.--અહી અનુકુળતા અર્થ નથી. યુર્વ રતિ ઔષઘવાનઔષધપાનને સુખરૂપ કરે છે
આ બંને પ્રયોગમાં સામવચન અને “ઔષધ પાન” એ બે ચેતન રૂપ નથી તેથી તેમને પ્રિય કરવાથી કે સુખરૂપ કરવાથી તે બન્નેને કઈ અનુકૂળતા થતી જણાતી નથી અર્થાત અનુકુળતા અર્થ જણાતું નથી તેથી બન્ને ઉદાહરણમાં રજૂ ન થાય.
दुःखात् प्रातिकूल्ये ॥७।२।१४१॥ પ્રતિકુળતા જણાતી હોય અને $ ધાતુને વેગ હોય તો ટુ શબ્દને રા પ્રત્યય થાય છે. ટુર્વ રોતિ શત્રો –ટુર્ણાહૂ કરોતિ કલારતિ શત્રો-જ્ઞકો: પ્રતિ જાતિ
શત્રુને પ્રતિકુળતા કરે છે. સુણે રતિ રોગ દુઃખ કરે છે.
અહીં રાગથી રોગીને દુઃખ તે થાય છે પણ રાગ, પોતે કશી પ્રતિકૂળતા કરવા માટે દુઃખ કરે છે, એમ નથી તેથી આ પ્રાગમાં પ્રતિકુળતારૂપ અથ નથી તેથી આ નિયમ ન લાગે.
शूलात् पाके ॥७।२।१४२॥ શુક્ર શબ્દને શ્ર ધાતુને વેગ હેાય અને રાંધવું” અર્થ જણાતે હેાય તો રાજ પ્રત્યય થાય છે. કે પતિ માંમારમરાજૂ-રાતિ-જૂરાવરતિ માંસ-માંસને શાળામાં ભરાવીને
રાંધે છે-લોઢાના સળિયામાં ભરાવી પકવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org