________________
લધુવૃત્તિ-સપ્તમ અધ્યાય-દ્વિતીય પાદ
૪૦૧
ત્તિના પકવાર કારા૮ના જે નામને પ્રતિ–પ્રતિનિધિના અર્થમાં પ્રતિના પગમાં પંચમી વિભક્તિ થયેલી હોય તે નામને તે જ અર્થમાં તણુ-ટૂ–પ્રત્યય થાય અને પંચમ વિભક્તિ પણ થાય. એટલે એ બંને વારાફરતી વપરાય છે. મિનડુ: ગર્ણનાત્ અર્જુન: વા–અભિમન્યુ અર્જુન પછી આવે છે એટલે અર્જુન ને બદલે આવે છે–અર્જુનને પ્રતિનિધિ છે.
ગીર-સો ગપોને પારાવા જે નામને અપાદાનના અર્થમાં પંચમી વિભક્તિ થયેલ છે તેને તે જ અર્થમાં તણું–તત્-પ્રત્યય થાય અને પંચમ વિભક્તિ પણ થાય, પણ અપાદાન અથવાળા પંચમી વિભક્તિવાળા નામ સાથે હોય અને કુટૂ ધાતુનો પ્રયોગ ન હોય તો. પ્રામાન્ત પ્રામત; વાં-ગામથી સાત્ ીન:-સાર્થથી હીન–સાથથી છૂટા પડી ગયેલો અથવા જેને સાથે
છેડી દીધેલ છે. સાથે એટલે વેપારી જિરે: સવરીતિ-ગિરિથી ઊતરે છે.
આ બંને પ્રયોગોમાં ય અને ધાતુના પ્રાગે છે તેથી આ નિયમ ન લાગે. વિગતવાહિયરિ-ગપુસ્થવ પિન તન્ન કરાશા
પંચમંત મ્ શબ્દને તથા દ્રિ વગેરે શબ્દોને છોડીને પંચયંત સર્વાહ શબ્દોને અને પંચમંત એવા અવિપુષાચી વદુ શબ્દને પિત્ તત્ પ્રત્યય થાય છે.
EHIત-[િ+1= :-કયાંથી સાત-સર્વતન્ન=ક્ષા-સર્વથી
માત---+7=ાત:-જ્યાંથી ઘદુખ્યા-વહુ+1=દુત-બહુથી દ્વાખ્યા-બેથી.–અહીં દિ શબ્દ છે તેથી આ નિયમ ન લાગે. ઘો. સાત-ઘણું સૂપથી–અહીં વૈપુલ્યવાચી બહુ શબ્દ છે તેથી આ નિયમ ન લાગે. હેમ-૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org