________________
૪૦ ૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પરિ સર્વ-૩ ગરાણા પર શબ્દને “તમામ બાજુ' અર્થમાં અને ગરમ શબ્દને બે બાજુ' અર્થમાં તણ–ત-પ્રત્યય થાય છે. વરિત:=રિત –ચારે બાજુએ. અમિત = મિતએ બાજુએ.
વૃક્ષ વરિ મમિ વા-વૃક્ષ તરફ અથવા વૃક્ષ સામે–આ પ્રયોગમાં તમામ બાજુ કે બે બાજુને અર્થ નથી, તેથી આ નિયમ ન લાગે.
વિભક્તિવાળા માર વગેરે શબ્દોને ત–ર–પ્રત્યય થાય છે. આવી, =માહિત=ગતિ–આદિમાંથી અથવા આદિથી–પહેલેથી-લઈને. મળે, મધ્યાત્ વા=મષ્યસ્તસૂત્રમણ્યત:–મધ્ય–વચ–માંથી કે વચ્ચેથી લઈને.
ક્ષેપ-તિ-વ્યg and dીયાચાર Iળરાઠા
અકર્તાવાચક તૃતીયાંત નામને લેપ–નિંદા–અર્થમાં, અતિપ્રદ–આગળ ચાલ્યા જવું અથવા અતિશયતા-અધિક્તા-અર્થમાં અને અવ્યથા-ચલાયમાન ન થવુ– ભ ન પામ અથવા ભય ન હો-અર્થમાં તદુ-તરસૂ–પ્રત્યય થાય છે.
ન ક્ષિa =વૃત્ત+તા=વૃત: ક્ષિતઃ–આચારવડે નિંદિત વૃત્ત અતિ રાતે વૃત્તતઃ તિગ્રણ-બીજાની અપેક્ષાએ વૃત્તથી–આચરણ દ્વારા-આગળ
વધેલા આચારવાળો-વધારે સારા આચારવાળો. વૃન ને હાથતે વૃતઃ ન રાઇસ-જે પિતાના કઠોર વૃત્તથી-આચરણથી ચલાયમાન
થતું નથી, ક્ષોભ પામતું નથી અથવા કોઈ જાતને ભય પામતા નથી. ક્ષેત્રે સિત્ત:–મે તિરસ્કાર કર્યો—-અહી કર્તા અર્થ છે તેથી આ નિયમ ન લાગે.
પાપ-દયમાન મૂળરાહા અકર્તાવાચી તૃતીયાંત નામને પાપ અને સંબંધ હોય છે અથવા “હીન થતા’ અર્થને સંબંધ હોય તે ત૬-ત-પ્રત્યય થાય છે. રિન પાવ:–વૃત્ત+ત=રતા–આચરણથી પાપરૂપ થાય છે. અરોર હૃત્તિ-વૃત્તત: તે આચરણથી હીયમાન-હીણેથ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org