________________
પ્રકાશકનું પુરાવચન
ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા અને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. એ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાએમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તક અને સાહિત્ય પ્રકાશિત કરવાની યેાજના ધડી, તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ ખાસ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરકથી આ કા માટે મળતાં અનુદાનો ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યાનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે,
આ યાજનામાં રાજ્યની યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકે અને અન્ય વિદ્યાના દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠથપુસ્તકા અને સંદર્ભ ગ્ર ંથા પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને એ કાય` હજુ વયબ્લ્યુ' ચાલુ જ છે.
સંસ્કૃત-પ્રાકૃત ભાષાનાં વ્યાકરણ પણ ટીકાટિપ્પણા સાથે પ્રસિદ્ધ કરવાનુ આ ગ્ર ચ નિર્માણ યેાજનાના એક ભાગરૂપે સ્વીકારાયું હતું. એટલે આ યેજના હેઠળ આચાર્ય શ્રી હેમચન્દ્ર વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આન ંદમાં ઉમેરૂ। એ વાતે થાય છે કે એનું સંપાદન-અનુવાદનવિવેચન આ વિષયના જ્ઞાતા અને અનુભવી વિદ્વાન પંડિત બેચરદાસજીપે સ્વીકાર્યું છે.
પુસ્તકમાં પૃષ્ઠસ`ખ્યા ઘણી મોટી હાવાથી સરળતા ખાતર પુસ્તકને નીચે પ્રમાણે ત્રણ ખંડમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યુ છે.
ખંડ ૧...અધ્યાય ૧ થી ૪
ખંડ ૨મ અધ્યાયઃ ૫ થી ૭ તથા ધાતુપાડ
ખંડ ૩...અધ્યાય ૮ (પ્રાકૃત વ્યાકરણ)
તેને આ ખંડ ૨, વાચકાને સાદર રજૂ કરતાં આનંદ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org