________________
લઇવૃત્તિ-સપ્તમ અધ્યાય-પ્રથમ પાદ
૩૫૯
‘ન વગેરે તુલ્ય અથ–
-પૂના-ધ્યાન-વિ શાત્રા પુરુષ અર્થમાં, પૂજા અર્થમાં, ધ્વજ અથમાં અને ચિત્ર અર્થમાં સ્વાર્થને સૂચક | પ્રત્યય થતું નથી. 5 અથવા ના-ચાડિયે પુરુષ–આ નામ પુરુષની સંજ્ઞાનું વાચક છે. પૂજા અર્થ–મ-ગર્ણત-પૂજાને યોગ્ય-ગન એટલે અહંતની પ્રતિકૃતિ–મૂર્તિ ધ્વજ અર્થ–-fજૈઃ-ધ્વજમાં નિશાન રૂપે જે સિંહ હોય તે સિંહ, બીજે
જીવતો સિંહ નહીં. ચિત્ર અર્થ- મીન:-ચિત્રમાં જે ભીમનું ચિત્ર હોય તે ભીમ, બીજે જીવતો ભીમ નહીં. ‘તુથ' અર્થ–
अपण्ये जीवने ॥७।१।११०॥ 19-વેચવાની વસ્તુ સિવાય, જેના વડે જીવન ચાલતું હોય એવા નામને # પ્રત્યય ન થાય. ત્તિ-શિવતુ-વનં રહ્યકવિ:-શિવ સદશ, શિવની મૂર્તિ. આ “શિવ” શબ્દ પૂર્તિવાચક છે અને એના વડે પૂજારીનું જીવન ચાલે છે પણ શિવની
મૂતિ વેચવાની ચીજ નથી. હિતાન વિજળીસે–હાથીઓને વેચે છે–અહીં હાથીઓ વેચવાની વસ્તુ હોવાથી આ નિયમ ન લાગે. જ્યાં હાથી વેચવા રૂપે ન હોય પણ રમકડા રૂપે રમવાની વસ્તુ હોય ત્યાં તે પ્રત્યય થઈ જાય. અર્થાત આ નિષેધને નિયમ ન લાગે હૃતિન રમત-હાથીના રમકડા વડે રમે છે, અહીં ટુરિત– શબ્દને પ્રત્યય લાગેલો છે.
देवपथादिभ्यः ॥७१।१११॥ તેવાથ વગેરે શબ્દોને ‘તુલ્ય અર્થમાં જ ન થાય, સંજ્ઞા અને પ્રતિકૃતિ અથ હેાય તે. વાચ તુ =વાથ-દેવોના માર્ગ જેવો માર્ગ–દેવપથ શબ્દ સંજ્ઞાવાચક છે. ટૂંકવચ તુ:=હંસાથ-હસેન માર્ગ જેવો માર્ગ-હંસપથ શબ્દ સંજ્ઞાવાચક છે.
बस्तेः एयत्र ॥७।१।११२॥ વસ્તિ શબ્દને તુલ્ય અર્થમાં થમ્ પ્રત્યય થાય છે, જે સંજ્ઞા અને પ્રતિકૃતિ ન હોય તો. ત્તિ+gવતેથી વળાાિં -બસ્તીના માપ જેટલી નળી-એનીમાના રબરની નળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org