________________
૩૫૪
સિદ્ધહેમચક રાણ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
आप्रपदम् ॥७।१९५॥ દ્વિતીયાંત એવા ઝાપટુ શબ્દને “ચાતિ-વ્યાપી જાય છે –એવા અર્થમાં ન પ્રત્યય થાય છે. માત્ર એટલે શુંટી સુધીને પગ. આ પર્વ નીતિ=રાઘવદન=નાવવાન: વર-ઠેઠ ઘુંટી સુધી વ્યાપી જય-પહોંચી
શકે- એવું કપડું. ગા વહીન શબ્દ કપડા વગેરેની લંબાઈને કે પહેલાઈને સૂચક છે. બદ્ધ અર્થ
अनुपदं बद्धा ॥७११९६॥ દ્વિતીયાંત એવા અનુરુ શબ્દને બાંધેલા અર્થમાં નિ થાય છે. અનુપવું વઢા=મનુષa+7=અનુવકીના પાનત્-પગની સાથે પગ જેટલા લાંબા બાંધેલા
જોડા.
૩૧++7=પાસે મર્યાદામાં બાંધેલા-જો. ને અર્થ–
अयानयं नेयः ॥७११९७॥ - દ્વિતીયત એવા માનય શબ્દને નિય-લઈ જવા યોગ્ય–અર્થમાં ફ્રેન પ્રત્યય થાય છે. મય-જમણી બાજુ, મન+મય-=મના-ડાબી બાજુ, ગગનચ==ાનાગયાનશું નેય: શાર=ગયાના+ન=મયાનથી -બાજી ઉપર રહેલી જમણી બાજુ કે
ડાબી બાજુ લઈ જવાય તે સોગઠી. મ:-શુભદૈવ-ભાગ્ય. અનય અશુભ દૈવ-અભાગ્ય. શુભથી-શુભ ક્રિયા કરવાને લીધે--અશુભ ભાગ્ય
ટપી જાય તેને પણ ગયાના કહેવાય છે. અર્થાત બયાન એટલે શાંતિકર્મ –ચાર શરણ સ્વીકારવા, અભય-અમારીની ઘોષણા કરવી, દેવ-ગુરુની પૂજા કરવી, તપ કરવું, દાન દેવું તથા બ્રહ્મચર્ય, સત્ય વગેરે સદાચરણેનો નિયમ રાખ. જે વ્યક્તિને શાંતિકરૂપ આ નિયમ તરફ દોરી જવાને લઈ જવાને-હોય તેને પણ આયનક્કીન' કહેવાય. મયાન મર્જન=મયાનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org