SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ લgવૃત્તિ-સપ્તમ અધ્યાય-પ્રથમ પાદ ૩૪૩ તર /હાપણા સપ્તસ્મૃત નામને ક્રિયારૂપ સાદગ્ય અર્થને સુચવવાનારા વત્ પ્રત્યય લાગે છે. શુદરે વ શાસે પરિવા - નાત = નવત્ સાતે વરિલા–ગામની ફરતી જેમ પરિખા છે તેમ સાકેતની ફરતી પરિખા છે. સાકેત એટલે અયોધ્યા. तस्य ॥७॥१॥५४॥ પદ્ધયંત નામને સાદશ્ય અર્થને સૂચવનારે વત્ પ્રત્યય થાય છે. વૈશ્ય વ=ત્રવત-ચૈત્રવત્ મૈત્રઘ મ=ચૈત્રની પેઠે મૈત્રની જમીન છે. ભાવ અર્થ— મારે - છાપા ષષ્ઠયંત નામને “સ્વરૂપ અથ ને સૂચવનારો સ્ત્ર પ્રત્યય થાય છે અને તત્ર પ્રત્યય થાય છે. વ્યવહારમાં વસ્તુને માટે જે ગુણને લઈને શબ્દની પ્રવૃત્તિ થાય તે ગુણ ભાવ અથવા સ્વરૂપ કહેવાય છે. રવી; માવ:=ોવૈ=ોવમ્, તોતેન્દ્રોતા-ગાયનો ભાવ-ગાપણું સુવા માવ: = ગુર+=ફ્રેઝવ. તન્ત્ર-શુક્ર+1=ાતા–શુકલનો ભાવ શુકલપણું प्राक् त्वाद् अगडुलादेः ॥७॥१॥५६॥ “બ્રહ્મળવ: N૧૭ળા” સૂત્ર સુધીમાં તમામ સૂત્રોમાં એટલે ૫૬ થી ૭૭ સુધીનાં સૂત્રોમાં રવ અને તે પ્રત્યયોનો અધિકાર સમજવાનો છે. તથા ત્વ અને તે પ્રત્યયો ગુરુ વગેરે શબ્દોને લાગતા નથી. હુઢ વગેરે શબ્દો વર્યાં છે માટે ગરૂકતા અને યુઝર્વ રૂપ ન થાય. પણ ૧૩૪+ થ =ારૂન્યમ્ એ પ્રગ થાય–ગડુલપણું-કુબડાપણું. એ પ્રમાણે મvaહું શબ્દનું મvસુવમ્, મત્યુતા એવાં રૂપ પણ ન થાય. નજીકન્નુરૂપૂ=ામ વન-કમંડલુપણું—એવો પ્રયોગ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy