SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન शिलालि-पाराशर्याद नट-भिक्षुसूत्रे ॥६॥३॥१८९।। તૃતીયાત એવા શિ૪િ શબ્દને તેણે કહેલું નટસૂત્ર” અર્થમાં બિન પ્રત્યય થાય છે તથા તૃતીયાંત એવા વારાશર્ય શબ્દને તેણે કહેલું ભિક્ષુસૂત્ર’ એવા અર્થમાં નિન થાય છે, અને તેને વેદ અર્થમાં આવતા પ્રત્યયની જેમ કાર્ય થાય છે. નાનામ્ અધ્યયન= નરસૂત્રમ-નોને ભણવાનું શાસ્ત્ર–સૂત્ર મિશ્ના અધ્યયન-મિgઝૂત્ર-ભિક્ષુઓને ભણવાનું શાસ્ત્ર-ભિક્ષુસૂત્ર. બિન-રિજિન જ નરસૂત્ર વિનિત નથી તે વા=શિffખન શૈાશિન: નિરા: पाराशर्येण प्रोक्त भिक्षुसूत्र विदन्ति अधीयते वा=पाराशर्य+णिन् पाराशरिणः भिक्षवः વેદવત કહેવાને લીધે નીચેના પ્રયોગોમાં પ્રત્યય થયેલ છે. शैलालिनाम् धर्मः आम्नान: संघो वा शैलालकम् - વારાશાળા ,, ,, ,, ,, પારાશર - શાશ્વ-નિર્માત્ ફન દ્દારાશથી તૃતીયાત એવા શ્રી શબ્દને તેણે કહેલું નટસૂત્ર' એ અર્થ હોય તો ન પ્રત્યય થાય છે અને તૃતીયાંત એવા કર્મ શબ્દને તેણે કહેલું ભિક્ષુસૂત્ર” એ અર્થ હોય તે રૂનું પ્રત્યય થાય છે. અને તેને વેદ અર્થમાં આ તા પ્રત્યય જેમ કાર્ય થાય. इन्-कृशाश्वन प्रोक्त नटसूत्र विदन्ति अधीयते वा कृशाश्व+इन्=कृशानिन: नटा: , વન વ્ર મિશ્નકૂવૅ વિતિ સધીયૉ વી= નર્ટુનકર્મન્વિન: મિક્ષવ: વેદવત કહેવાને લીધે ધર્મ, આસાય, સંઘ અર્થમાં વાર્તા+તથા કાર્યમ્ એવા અન્ય પ્રત્યયવાળા પણ પ્રયોગો થાય. ઉપશાત અર્થ उपज्ञाते ॥६॥३॥१९॥ પહેલાં જેનો ઉપદેશ ન થયો હોય છતાં એ જાણેલું હોય અર્થાત્ કર્તાએ પિતાની સ્વતંત્રબુદ્ધિથી જાણેલું હોય તે ઉપજ્ઞાત' કહેવાય છે. તૃતીયાંત નામથી તેણે જાણેલું એવા અર્થમાં યથાવિહિત પ્રત્યય થાય. કું–વાગનિના ૩પજ્ઞાત શાસ્ત્રમ=anfmનિ-રૂંચ=ાખનીય શાસ્ત્રમૂ–પાણિનિએ પિતાની સ્વતંત્ર બુદ્ધિ દ્વારા પહેલવહેલું રચેલું શાસ્ત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy