________________
તૃતીય પાદ
રોષે છે દારૂ ? . આ અધ્યાયના આગળના બે પાદમાં જે જે અર્થોને ઉપયોગ થયેલ છે તે સિવાયના બાકીના જે અર્થે હેય તે શેપ અર્થો કહેવાય.
આ પછીને સત્રથી જ્યાં જે જે પ્રત્યાનું વિધાન કરેલ છે ત્યાં ત્યાં જે જે સૂત્રોમાં કેઈ વિશેષ અર્થ ન બતાવેલ હોય ત્યાં તે તે સૂત્રોમાં બતાવેલા પ્રત્યયો રોષ અર્થમાં સમજવા. પાદપુરું થયા પછી ચેથા પાદમાં તેના નિર–યહીવ્યત–લૂન(એવું બીજું જ સૂત્ર આવેલ છે. તેમાં સૌથી પહેલાં મિત અર્થને નિર્દેશ છે એટલે એ ઉકત અર્થની પહેલાં જે જે અર્થે બતાવેલ છે તે બધા શાબિત અર્થો કહેવાય. હવે પછી જે પ્રત્યયોનું વિધાન થવાનું છે તે તમામ પ્રત્યે સામાન્ય રીતે પ્રક્રિતી સેવ અર્થમાં સમજવાના છે. તે ૬ ૩ ૧
વઘારે પણ ૩ / ૨ | પ્રાગજિનીય શેષ અર્થમાં નદી વગેરે શબ્દોને વચન પ્રત્યય લાગે છે, નાં મવા નથી+=ચ નદીમાં થયેલ નવા ગાતઃ નાય–નદીમાં જનમેલો
ને મર: વન+g=વાનેયઃ વનમાં થયેલ
વને ગાતઃ વન- =વાનેય ---વનમાં જનમેલ નવીનાં સમૂહ ગાવામ- નદીઓને સમૂહ.
આ અધ્યાયના બીજા પાદના નવમા સૂત્રમાં સમૂદ અર્થને ઉપયોગમાં આવી ગયેલ છે એથી “સમહ અર્થ = અર્થ નથી તેથી સમૂહ અર્થમાં આ નિયમ ન વાગે.
૧ ૬ ૩૨૫ Iષ્ટ્રી ય ૬ ૨ ૨ |. પ્રાજિતાય શેષ અર્થમાં રાષ્ટ્ર શબ્દને પ્રત્યય લાગે છે. ૪ શીતઃ રાષ્ટ્રકચરાષ્ટ્રિય --રાષ્ટ્રમાં ખરીદાયેલ રાષ્ટ્ર યુર: રાષ્ટ્રમાં રાચ-રાષ્ટ્રમાં કુશળ રાષ્ટ્ર નાત-રાષ્ટ્રરૂચ રાશિવઃ રાષ્ટ્રમાં જન્મ પામેલ.
રાષ્ટ્ર મા:-રાષ્ટ્રમ્હા રાષ્ટ્રિય –રાષ્ટ્રમાં થયેલ. ન્દ્રય અપચમ રાષ્ટ્રિ-રાષ્ટ્રનું અપત્ય રઠિ-આ એક ઉપનામ છે. ખ્યાવર શહેરમાં રાઠિની મિલ છે.
અપત્ય અર્થને ઉપગ આ અધ્યાયના પહેલા પાદમાં જ થયેલ છે તેથી અપત્ય અર્થ શેષ અર્થ ન કહેવાય માટે રાષ્ટ્ર શબ્દને અપત્ય અથમાં ફરી પ્રત્યય ન લાગે.
| ૬ | ૩ | ૩ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org