SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ના નાતે ટ્વિઃ || ૬ | ૨ | ૨૩૭ ॥ 'જાત' એવા અર્થમાં જે ઔસર્ગિક મ કહેલા છે. તેને અપવાદરૂપ પ્રત્યયથી બાધ થતાં પાછું ફરીથી જે અન્ નું વિધાન કરેલું છે તે ફરી વિધાન કરેલા અન્ ને વિકલ્પે ढण् સમજવે. રરર --રામગિનાતઃ સતમિત્ર+જ્=ાતમિત્ર:, અળ-શમિનન્+બ= શાતમિત્રન: શતભિષજ નામના નક્ષત્રમાં થયેલા. મિસિસ:-દૈવતઃ-હિમવતમાં થયેલે-આ પ્રયાગમાં ડબલ અનૂ થયા નથી તેથી આ નિયમ ન લાગે. ઉષ્કૃત અ ાદારા૧૩ા तत्र उद्घृते पात्रेभ्यः ॥। ६ । २ । १३८ ।। || સપ્તમ્યંત નામથી ‘પાત્ર દ્વારા કે કાઈ વિશેષ પાત્ર દ્વારા ઉઢરેલુ –બહાર કાઢેલુ” એવા અર્થમાં યથાવિહિત પ્રત્યય લાગે છે. રસરાવેલુ હતઃસ્રોનઃ શરાવ: ઓન-શરાવમાં કાઢેલા ચેખા. શરાવ ઍટલે મેટ્ટુ કાર્ડિમુ’--રામપાતર, લોકમાં પાત્રને જેરૂઢ અર્થ છે તે અહી લેવા છે તેથી પાળિવુ કદ્દમ એ પ્રયાગમાં આ નિયમ ન લાગે. ૫દારા૧૩૮॥ શયન અથ स्थण्डिलात् शेते व्रती ॥। ६ । २ । १३९ ।। એ સુનારે વ્રતી હોય તો સપ્તમ્મત કિજ શબ્દને શેતે-સુરે છે--શયન કરે છે' અર્થમાં મથાવિહિત પ્રત્યયેા લાગે. અદ્-લિએ ય શેતેશ્યાદિત્ય: મિ: સ્થ’ડિલમાં સુનારા એટલે સ્થડિલ-રૂપ ભૂમિ ઉપર જ સુવુ” એવા. વ્રતવાળા ભિક્ષુ, ધ્વજિન્દ્ર એટલે શુદ્ધ કરેલી નિર્દોષ જગ્યા. uદારા૧૩ા સંસ્કૃત અ સંસ્કૃતે મળ્યે || ૬ | ૨ | ૪૦ ॥ સપ્તમ્યંત નામથી ‘સસ્કારેલુ’ ભક્ષ્ય—ખાવાનુ” એવા અર્થમાં યથાવિહિત પ્રત્યય લાગે. જે વસ્તુ હયાત હોય તેમાં ઉત્કર્ષ કરવા તેને સંસ્કાર' કહેવાય છે અને એવા સંસ્કાર જેને થયેા હૈાય તેને ‘સંસ્કૃત' કહે છે. -શ્રાદ્ધે સંતાઃ સ્ત્રષ્ટ્રાઃ ભા:-ભઠ્ઠીમાં સં×ારેલા પૂડલા. ૫૬ારા૧૪ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004813
Book TitleSiddhahemshabdanushasana Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages634
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy