________________
૧૧૯
લઘુવૃત્તિ-પંચમ અધ્યાય-ચતુર્થ પાદ અહેરાત્રિને એટલે દિવસના કે રાત્રિના આગલા સમયને હોય તો આ નિયમ ન લાગે.
योऽयम् आगामी संवत्सरः तस्य यदवरं आग्रहायण्याः तत्र जिनपूजां करिष्यामःજે વર્ષ આવનારું છે તેમાં આગ્રહાયણીના આગલા ભાગમાં અમે જિનેશ્વરની પૂજા કરીશું
योऽयं मास आगामी, तस्य यः अवरः पञ्चदशरात्रः तत्र युक्ता द्विः अध्येतास्महे-જે આ મહિનો આવવાનું છે તેનું જે પંદરમું રા છે તેમાં યુક્ત થઈને અમે ભણીશું.- અહીં અડીરાત્રિને આગલે ભાગ છે તેથી શ્વસ્તીના પ્રત્ય લાગ્યા આ નિયમ ન લાગે.
છે ૫ ૪ ૭ ઘરે વા . ૧૪/૮ જે કાળમાં બનાવ બનવાનો પ્રસંગ હોય તેનું અવિવાચી નામ પ્રયોગમાં હોય અને તે વિવલિત કાળના પરમાગમાં ભવિષ્યકાળનો કોઈ બનાવ બનવાનો હોય એવા પ્રસંગે ધાતુને વસ્તીના પ્રત્યો વિકલ્પ લગાડવા.
___ आगामिनो वत्सरस्य आग्रहायण्याः परस्ताद् द्विः सूत्रम् अध्येष्यामहे, अध्येतास्महे વા -જે વર્ષ આવવાનું છે તેના આધ્યાયણના પરમાગમાં બે વાર સૂત્રનું અય મે કરીશું ભવિષ્યકાળ- અવ છે અધ્યયન કરવાન–શ્વસ્તન ભવિષ્યકાળ.
_| ૫ ૪ ૫ ૮ છે सप्तम्यर्थे क्रियातिपत्तौ क्रियातिपत्तिः ॥ ५। ४ । ९ ॥
હેતુનું કથન અને ફળનું કથન અર્થાત “આમ થયું હોત તો આમ થાત” એ જાતની હેતુના તથા ફળના કથન વગેરેની સામગ્રી સપ્તમીના ક્રિયાસૂચક પ્રત્યય સાથે સંબંધિત છે. અર્થાત્ જ્યાં હેતુ, તથા હેતુનું ફળ કહેવાનું હોય ત્યાં સપ્તમીના પ્રત્યયો વાપરવાની રીત છે પણ જ્યાં હેતુ તથા ફળ ના કથનની સામગ્રી સૂચવેલો હોય તે પણ કોઈ જાતની ખામોને લીધે ક્રિયા સિદ્ધ ન થાય એટલે હેતુ તથા ફળનું કથન વગેરે હોવા છતાં વિવક્ષિત ક્રિયા ભાંગી જ પડે એ સંભ જણાય તેવા પ્રસંગે તે ધાતુને સપ્તમીન ક્રિયા સૂચક પ્રત્યયોને બદલે ક્રિયાતિપત્તિના પ્રત્યયો લગાડવા.
સપ્તમીના પ્રત્યય કયાં કયાં લાગે છે તે વાત પા ૪ ૧૩ મે થી છે ૫ ૪ ૫ ૩૧ સુધી તથા જે પ ૪ ૫ ૩૫ માં સૂત્રમાં પણ હવે કહેવાની છે.
લોન ટૂ ડાયસ્થત ન શર્ટ પ્રમવિષ્ય–ગાડું દક્ષિણ દિશાથી ગયું હોત તો તે–ગાડું-ખાટવાઈ ન જાત,
| ૫ ૪ ૯ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org