________________
૧૧૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન કાળમાં વ્યસ્તનીના અને ભવિષ્યદુ અનદ્યતનકાળમાં શ્વસ્તીના પ્રત્યય ન થાય. સાતત્ય-ચાવઝીવં મૃરમ્ નમ્ માત-જીવ્યા ત્યાં સુધી ખૂબ અન્ન આપ્યું.
ચાવડગોવં મૃરમ્ હાર્યાત વાં-જીવશે ત્યાં સુધી ખૂબ અન્ન આપશે. નૈનાચ–ચા પૌમાપી તિકાન્તા ઉત્તસ્યાં નિનામ: પ્રવર્તિ છ–જે આ પૌમાસી
હમણાં ગઈ તેમાં જિનેશ્વરને મહેસવે શરૂ થયે. ચા પૌમાસી ૩r+rfમની ઉતસ્યાં ઝિનમ પ્રતિબ્બતે વા–જે આ પર્ણિમાસી હમણાં આવવાનો છે તેમાં હિતેશ્વરનો મહત્સવ થશે.
!! પ. ૪ ૫ છે एष्यति अवधौ देशस्य अर्वागभागे ॥ ५ । ४ । ६॥
જે જગ્યાએ જવાનું છે તેનું અવધિવાચી નામ પ્રયોગમાં હોય અને જયાં જવાનું છે તેના અર્વા--આગલા--માગમાં ભવિષ્યકાળને કઈ બનાવ બનવાનો હોય એવા પ્રસંગે ધાતુને શ્વવસ્તીના પ્રય ન લગાડવી,
___ योऽयम् अध्दा गन्तव्यः आ शत्रुजयात् तस्य यद् अवरं वलभ्याः तत्र द्विः મોદ્ર મોશ્યામ-જે આ રીતે શત્રુંજય સુધી પાર કરવાનો છે તેમાં વચ્ચે આવનારા વલભીના આગલા ભાગમાં અમે બે વાર એદન ખાઈશું.
योऽयम् अध्वा अतिक्रान्त आ शत्रुजयात् तस्य यद् अवरं वलभ्याः तत्र युक्ता द्विः ઐત્તિ-જે આ રસ્તો શત્રુંજય સુધીનો વટાવી દીધો. તેમાં આગળના ભાગમાં આવેલા વલભીમાં અમે તૈયાર થઈને બે વાર ભણ્યા. અહીં ત્યાં જવાનું છે એ વો અર્થ ન હોવાથી આ નિયમ ન લાગ્યા.
योऽयम् अध्वा निरवधिकः गन्तव्यः तस्य सद् अवरं बलभ्याः तत्र द्विः ओदनं મોm/મ–જે આ રસ્તે અવધિ વિનાના જવાનો છે તેમાં વચ્ચે આવનારા વલભીના આગળના ભાગમાં અમે બે વાર એદન ખાઈશું. -અહીં “અવધિ’ અર્થ નથી.
योऽयम् अध्वा गन्तव्यः आ शत्रुज्जयात् तस्य यत् परं वलभ्याः तत्र द्विः શોર મોજીસ્મ-જે આ રસ્તો શત્રુ જ સુધીનો પસાર કરવાનું છે તેમાં વચ્ચે આવનારા વલભીના પર ભાગમાં–પછવાડેના ભાગમાં અમે બેવાર દિન ખાઈશું – અહીં જન ભાગ નથી પણ ઘર-પછીનો-ભાગ છે તેથી આ નિયમ ન લાગે.
૫ ૫ ૪ ૬ છે कालस्य अनहोरात्राणाम् ॥ ५ । ४ । ७ ॥ જે કાળમાં બનાવ બનવાને પ્રસંગ હોય તેનું અવધિવાચી નામ પ્રયોગમાં હોય અને તે વિવક્ષિત કાળને આગલા ભાગમાં ભવિષ્યકાળને કઈ બનાવ બનવાન હોય એવા પ્રસંગે ધાતુને શ્વસ્તરીના પ્રત્યય ન લગાડવા, જે તે કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org