________________
લધુવૃત્તિ-પંચમ અધ્યાય-તૃતીય પાદ
૮૧ उपाध्यायश्चेद् आगच्छति; आगमिष्यति, आगन्ता वा अथ त्वं सूत्रम् अधीष्वઉપાધ્યાય જે આવવાના છે, આવશે કે આવતી કાલે આવશે તો તું સૂત્રને ભણજે. આ પ્રયોગમાં આઠમા પંચમર્થની સિદ્ધિનો હેતુ જણાય છે. છે ૫ રૂ. ૧૧ છે
સપ્તની જર્થનીતિ . ૧. રૂ૨૨ | જે અર્થને સૂચવવા ધાતુ સાથે પંચમીના પ્રત્યય વપરાય છે તે અર્થની સિદ્ધિ માટેનો હેતુ એક મુહૂર્ત પહેલાં જણાતો હોય તે ધાતુને ભવિષ્યકાળના અર્થમાં વર્તમાનાના અને સપ્તમીના પ્રત્યયો વિકલ્પ થાય છે.
મુહૂર્તા ઉપચાત્ આ છે , આરત, ગીતા આમિતિ વા મય વં તન્મ અથવ-મુહુર્ત પહેલાં ઉપાધ્યાય આવનાર હેય, આવે એમ હોય, આવતી કાલે આવનાર હોય કે આજે આવનાર હોય તે તું તર્ક ભણજે. આ પ્રયોગમાં પણ આઠમા પંચમર્થની સિદ્ધિને હેતુ જણાય છે.
છે પા ૩ ૧૨ | શિયાથી વિચાર્યા તુ ૨ મવિષ્યન્ત | ૧. રૂ રૂા
જે પ્રગમાં એક ક્રિયા માટે બીજી ક્રિયા થતી જણાતી હોય અર્થાત્ એક ક્રિયા બીજી ક્રિયાના હેતુરૂપ જણાતી હોય ત્યાં પ્રથમ ક્રિયાસૂચક ધાતુને ભવિષ્યકાળના અર્થમાં તુન્ , મ (૬) અને ભવિષ્યન્તોના પ્રત્યય લાગે છે.
રસ્તે ચાલત–કરવા માટે જાય છે. શારઃ ચાત-કરનારે ,, ,, ષ્યામિ તિ ચાત- “કરીશ” માટે જાય છે.
fમલિ તિ સમય નટ – ભિક્ષા માગીશ” માટે એન જટા છે. આ પ્રયોગમાં ભિખવાની ક્રિયામાં ન હેતુરૂપ તે છે પણ તે ક્રિયારૂપ નથી. - ધાવતરૂં તિષ્યતિ વાસ–દેડતાં તારું કપડું પડી જશે.–અહીં પહેલી કરવામાં આવતી દેડવાની ક્રિયા કપડું પડેવા માટે કરવામાં આવતી નથી અર્થાત કપડું પડી જાય તે માટે કે કપડું પાડી નાખવા સારુ દોડનાર દોડતો નથી
છે ૫ : ૩૧૩ છે મ: ગણે છે ! રૂ. ૨૪ . જ્યાં એક ક્રિયા માટે બીજી ક્રિયા થતી જણાતી હોય ત્યાં કર્મ પછી આવેલા ધાતુને ભવિષ્યકાળમાં જ (ગળુ) પ્રત્યય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org