________________
લઘુવૃત્તિ-પ્રથમ અધ્યાય-તૃતીય પાદ
[ ૬૯
+
શકા–ઉપરના પાંચમા સૂત્રમાં જેમ વિકલ્પના વિધાનને અર્થ આગળથી અનુવર્તમાન છે તેમ આ છઠ્ઠા સૂત્રમાં પણ એ અર્થ અનુવર્તમાન થઈ શકે એમ છે, છતાં મૂળસૂત્રકારે સૂત્રમાં વા શબ્દને શા માટે મૂક્યો ?
સમાધાન–વાત બરાબર છે, પણ અનુવર્તમાન અર્થ પાંચમા સૂત્ર સુધી જ કામ આવી શકે એમ છે, છઠ્ઠા સૂત્રમાં તે અર્થ કામ આવી શકે એમ નથી એ હકીકતને જણાવવા સારુ સૂત્રકારે છઠ્ઠા સૂત્રમાં સાક્ષાત્ વ શબ્દને મૂકેલ છે. આ ઉપરથી એમ પણ સાબિત થાય છે કે તે અનુવર્તમાન અર્થ હવે આગળનાં–આ સૂત્ર પછી આવનારાં–સૂત્રોમાં જઈ ન શકે. શારદા
–ર–તે દ્વિતીયે રાણા પદને છેડે આવેલા ? (એટલે વિસર્ગ) પછી તરત જ , ઇ આવે તે ? ને શુ જ બોલાય છે; ૩, ૪ આવે તે રુ નો જ તથા તે, ધ આવે તે ? ને જ બોલાય છે.
+ વર: -- વ વર: = શ્ચર: – કાણું સેવક છે ? ૨ + છે: – શું છે? = *છન્ન: – કાણુ છાને છે ? જ + ટ – ઝવું : = >: – કેણુ ટ છે ? * + 4: – : = g: – કેણુ ઠ છે ?
+ : - તે = વસ્તઃ – કાણુ ત છે ? અ + થ: – સ્ થ = સ્થઃ – કાણુ થ છે? ૧રૂાછળ नो प्रशानोऽनुस्वारानुनासिकौ च पूर्वस्याधुट्परे ।।१।३।८।।
પ્રશાન સિવાયના કોઈ પણ પદને છેડે – આવેલ હોય અને તે – પછી, જેમના પછી તરત જ બધુ વ્યંજન આવેલ હોય એટલે સ્વર સહિત અથવા ૨ ૨ વે સહિત એવા છે, ટ ટ કે ત થ આવેલા હોય તો ૧ જી ની પૂર્વના તે ન નો બોલાય છે, ટ ટ ની પૂર્વના તે – ને બોલાય છે તથા ત થ ની પૂર્વને તે નુ નો લૂ બોલાય છે તથા એમ થવા સાથે જ ન્ ની બરાબર પૂર્વના સ્વર ઉપર અનુસ્વાર પણ મુકાય છે અને એ ન મુકાય ત્યારે એ સ્વરનું ઉચ્ચારણ અનુનાસિકરૂપે પણ થાય છે.
સ્વરને અનુનાસિક ઉચ્ચારણની ઓળખાણુ સારુ તે સ્વર ઉપર જ આવું નિશાન મૂકધામાં આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org