________________
લધુવૃત્તિ-પ્રથમ અધ્યાય-દ્વિતીય પાદ [૬૫ ૧. ગુરૂવાà–કચ પક્ષી બેસે છે. ૨. બાલ્લે .
સૂત્રમાં સન્ એમ નિશેલ છે તેને અર્થ બેલાતો – નહિવત સમજવો” અર્થાત્ ૩ સમજવો, એથી ને દિભવ થઈ શક્યો છે. નારાજ
अ-इ-उवर्णस्यान्तेऽनुनासिकोऽनीदादेः ॥१॥२॥४१॥
ધારારૂક મા સત્રથી માંડીને નારાઇમા સૂત્ર સુધીમાં જે વર્ણ, ૩વણ વગેરેને ઉપયોગ થયેલો છે તે સ્વરે આ સૂત્રમાં ખપના નથી, પણ તે સિવાયના બીજા મ વર્ણ, રૂ વર્ણ ૩ વર્ણ જે શબ્દોમાં શબ્દને તદ્દન છેડે આવેલા હોય અને તેમની પછી બીજે કોઈ પણ સ્વર કે વ્યંજન ન હોય અર્થાત કેવળ વિરામ હોય તો તે આ વર્ણ, ૬ વર્ણ અને ૩ વર્ણનું ઉચ્ચારણ વિકલ્પ અનુનાસિક થઈ શકે છે. અર્થાત આ વર્ણ, ડું વણ ૩ વર્ણની ઉપર • આવું નિશાન મૂકી તે વર્ગોનું અનુનાસિકપણું વિકલ્પ સૂચવાય છે. સામ, સામૈ–શાંતિ–સામપ્રયોગ
વી, દુર્વા-ખાટલો વધિ, વધિ -દહી
મારી, કુમારી –કુંવારી અથવા પાર્વતી મધુ, મધું–મધ
મની પ્રયોગમાં તથા ગમી પ્રયોગમાં લારા રૂકમા તથા ૩૫ મા નિયમમાં જણાવેલા વર્ણ અને સવર્ણ છે માટે તેમનું અનુનાસિક ઉચ્ચારણ ન થાય.
મુિ પ્રયોગમાં લારા ૦મા નિયમમાં જણાવેલો ૩ છે તેથી તેનું વિરામમાં fમું ઉચ્ચારણ ન થાય. રાજા
આચાર્ય શ્રી હેમચંદ્ર વિરચિત સદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન લઘુવૃત્તિના પ્રથમ અધ્યાયને ગુજરાતી વૃત્તિ-વિવેચનને સ્વરસંધિ તથા સ્વર-અસંધિ પ્રકરણરૂપ દ્વિતીય પાદ
સમાપ્ત. સિ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org