________________
૬૪]
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન વરો ! + હુતિ = પરિતિ–હે ચતુર ! એ પ્રમાણે. જુઓ લારાર૪.. જ્યારે સંધિ ન થાય ત્યારે વો તિ.
ॐ चोत्र ॥१२॥३९॥ વાઢિ અવ્યયમાં લગ્ન ના ૩ની બરાબર સામે ફતિને આવેલા હોય તો તે બે સ્વરે વચ્ચે કોઈ પણ સંધિ વિકલ્પ થાય છે. અને જ્યારે અસંધિ થાય એટલે સંધિ ન થવાની હોય તે વખતે તિની જ પૂર્વે આવેલા લગ્ન આખાને બદલે હૈં એ જાતનો અનુનાસિક સ્થાનવાળે દીર્ધ ઉં વિકલ્પ બેલાય છે. ૩+ ફતિ = ૩ કૃતિ–ઉ એ પ્રમાણે. અહીં સંધિ ન થઈ.
૧૨૨૧ નિયમ ન લાગે. Éિ ફતિ આવું રૂપ પણ વિકલ્પ થાય. , ૩ + ત = Q + ત = વિતિ—અહીં ૧૫રાર નિયમથી સંધિ થઈ ગઈ.
ને અપ્રયોગી છે. માત્ર ૩ જ પ્રગી છે. (જુઓ ૧૧:૩૦)
ગ વ રે વડસન શરાજ || = સિવાયના વર્ગના કોઈ પણ વ્યંજનની બરાબર સામે ૩ આવેલ હેય અને પગની પછી પણ બરાબર સામે સ્વર આવેલ હોય તો તે સને બદલે વિકલ્પ ર્ બોલાય છે. આ ર્ બેલાય છે તો ખરે, પણ ની પૂર્વના વગના વ્યંજનનું બીજું કોઈ સંધિકાર્ય કરવું હોય તે તે વું ત્યાં નથી એમ સમજી લેવું અને ને બદલે ૩ જ છે એમ ધારવું.
ગુ + ૩ + ભારતે = 5 + + બાસે–આ પરિસ્થિતિમાં (જુઓ રૂાર ) નિયમ પ્રમાણે હું ને બદલે સ્ (બેવડે ) બેલાય છે, પણ હુ ત્યારે જ બોલાય જ્યારે ૪ પછી બરાબર સામે “સ્વર' આવેલો હેય. આ પ્રયોગમાં તે ૩ ને લ્ બેલા હોવાથી હું પછી સ્વર નથી પણ વ છે, છતાં દ્વિર્ભાવના એટલે ને બેવડો કરવાના સંધિકાને કરવાનું છે તેથી બલવામાં આવતો ર્ પણ અહીં હાજર નથી પણ તેનું મૂળ રૂપ ૩ હાજર છે, એમ સમજવાની સૂત્રકાર ભલામણ કરે છે. તેથી હુ ની બરાબર સામે સ્વર હોવાથી ૧૩૨૭ના નિયમ દ્વારા ને બદલે સુ બેલાય એટલે કુટુanતે પ્રયોગ થાય. જ્યારે વું ન થાય ત્યારે હું માતે પ્રયોગ થાય. અર્થાત્ શુ બાર્સે વાક્યનાં નીચે જણાવેલાં બે રૂપ બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org